શોધખોળ કરો

નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ રદ્દ થયા બાદ 11 ઉમેદવાર પહોંચ્યા હાઈકોર્ટ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર આપવા માટે નવી દિલ્હી બેઠક પરથી 27 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર આપવા માટે નવી દિલ્હી બેઠક પરથી 27 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સહિત 88 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતું ઉમેદવારી ફોર્મ પરત લેવાની પ્રક્રિયા બાદ 28 ઉમેદવારો મેદાનમાં છે. 11 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ રદ્દ થતા હાઈકોર્ટ પહોંચ્યા છે. 11 ઉમેદવારોની અરજી પર સુનાવણી માટે હાઈકોર્ટ સહમત થયું છે. કોર્ટ આ અરજી પર મંગળવારે સુનાવણી કરશે. આ મામલો મુખ્ય જજ ડીએન પટેલનની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. બેંચમાં એક અન્ય સદસ્ય જજ સી. હરિશંકર પણ છે. વિપ્લવ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સંબંધિત અધિકારીઓને યોગ્ય દિશા-નિર્દેશ બનાવવા અને ભારતના દરેક વર્ગના સમાજના તમામ ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવાની સુવિધા પ્રદાન કરવાના નિર્દેશની માંગ કરવામાં આવી છે. અરજીકર્તાઓનું કહેવું છે કે તેમના ઉમેદવારી ફોર્મને ખોટી રીતે, મનમાની કરી અને અસંવૈધાનિક રીતે રદ્દ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું ખોટી રીતે અને અસંવૈધાનિક રીતે તેમને સંવૈધાનિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. અરજીકર્તાઓ અનુસાર, કથિત અરજીકર્તાઓએ સવાલ ઉઠાવ્યા તો ચૂંટણી અધિકારીએ ત્યાં હાજર પોલીસની ધમકી પણ આપી હતી. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2013માં અરવિંદ કેજરીવાલે પ્રથમ ચૂંટણીમાં શીલા દીક્ષિતને હરાવીને પ્રથમ વખત જીત મેળવી હતી. 2015માં પણ કેજરીવાલ આ બેઠક પરથી જીત મેળવી અને બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવામાં સફળ થયા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget