શોધખોળ કરો

7th Pay Commission: હોળી પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આપી ગીફ્ટ, મોંઘવારી ભથ્થામાં કર્યો મોટો વધારો

7th Pay Commission: હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે.

7th Pay Commission: હોળી પહેલા મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી દેવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2024 સુધી વધારવામાં આવ્યું છે.

મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.

માર્ચ મહિનામાં પગાર વધીને આવશે
ગુરુવાર, 7 માર્ચ, 2024 ના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 68 લાખ પેન્શનરોને ફાયદો થશે. માર્ચ મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. તેમજ છેલ્લા બે મહિનાનું એરિયર્સ પણ માર્ચ મહિનાના પગાર સાથે મળવાની અપેક્ષા છે. સરકારી પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ 46 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણયથી 68 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

જાણો કેટલો ફાયદો થશે
ધારો કે  કોઈ કર્મચારીનો વર્તમાન પગાર 50,000 રૂપિયાની આસપાસ છે. જેના પર તેને હાલમાં 46 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. તેમને દર મહિને 23,000 રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળતા હતા. પરંતુ મોંઘવારી ભથ્થું વધીને 50 ટકા થયા બાદ 25,000 રૂપિયા પ્રતિ માસ મોંઘવારી ભથ્થું મળશે. મતલબ કે તમને 24,000 રૂપિયાનો વાર્ષિક નફો થશે.

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને 1 લાખ રૂપિયા છે, જેના પર તેને 46 ટકા મોંઘવારી પ્રમાણે 46,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળતું હતું. પરંતુ હવે તમને 50,000 રૂપિયાનું મોંઘવારી ભથ્થું મળશે, એટલે કે તમને દર મહિને 4,000 રૂપિયા વધુ પગાર મળશે. કર્મચારીઓને વાર્ષિક ધોરણે 48,000 રૂપિયાનો લાભ મળશે.

નવી સરકાર હવે મોંઘવારી ભથ્થામાં વધારો કરશે
હાલમાં જાન્યુઆરીથી જૂન સુધીના અડધા વર્ષ માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે. પરંતુ લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના બાદ નવી સરકાર જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget