શોધખોળ કરો

જીએસટી બિલથી લોકો અને દેશને શું થશે ફાયદો? જાણો,

નવી દિલ્લી:  જીએસટી બિલથી શું થશે ફાયદો? - જીએસટી બિલથી સૌથી મોટો ફાયદો એ થશે કે તે અમલમાં આવતા જ અલગ અલગ પ્રકારના બિલમાંથી છુટકારો મળશે. - અમુક વસ્તુઓને છોડીને દરેક પ્રકારની ખરીદી પર એક જ પ્રકારનો ટેક્સ ભરવો પડશે. એટલે કે કોઈ પણ વસ્તુ બીજા રાજ્યમાં સસ્તી કે મોંઘી મળી રહી છે તો આ બિલ અમલમાં આવતા દરેક જગ્યાએ વસ્તુનો ભાવ સરખો રહેશે. - દુકાનદાર-વેપારીઓને બહારથી માલસામાન મગાવશે તો અલગ અલગ ટેક્સ ભરવાના રહેશે નહીં તેમજ વસ્તુ સસ્તી પણ થશે અને લોકોને પણ ઓછા ભાવમાં તે મળશે - બિલ પાસ થતાં જ એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વેટ, મનોરંજન ટેક્સથી છુટકારો મળશે. જો કે થોડા દિવસ સુધી પેટ્રોલ, ડિઝલ, રસોઈ ગેસ, કેરોસીન પર રાજ્ય પોતાની રીતે ટેક્સની ફોર્મૂલા ચાલુ રાખશે. દિલ્લીમાં પેટ્રોલ ઉત્તરપ્રદેશથી સસ્તુ મળે છે તો હાલ પૂરતું તે સસ્તું મળશે. દરેક જગ્યાએ ભાવ એકસમાન થવામાં થોડો સમય લાગશે. ટેક્સ લાગુ થવાથી દેશને શું ફાયદો થશે? - જીએસટીથી જે ટેક્સ આવશે તેનાં ભાગ કેંદ્ર અને રાજ્ય સરકાર વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં કરવામાં આવશે. આ ટેક્સથી ટેક્સ ચોરી બંધ થઈ જશે જેના કારણે દેશનું જીડીપી વધશે. સરકારનું કહેવું છે કે આ ટેક્સથી મોંઘવારીમાં પણ ઘટાડો થશે. - રાજ્યસભામાં આ બિલ વિશે ચર્ચા કરવામાં આવશે. આ પહેલા સંસદમાં ટીએમસી, બીજેડી જેવા મોટા પક્ષે આ બિલને લઈને વિરોધ કર્યો હતો. જયલલિતાની પાર્ટી પણ જીએસટી બિલની વિરુદ્ધમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં સામાન લઈ જવા માટે વધારાનો એક ટકા ટેક્સ પણ લગાવવામાં ના આવે. - કોંગ્રેસ ટેક્સનો મહત્તમ દર 18 ટકા રાખીને બંધારણમાં તેનો સમાવેશ કરવા ઈચ્છે છે પરંતુ સરકાર આ વાતને લઈને સહમત નથી. જે રીતે ટેક્સ નક્કી કરવામાં આવશે તેમાંથી કેંદ્ર અને રાજ્ય સરકારને અડધો અડધો ટેક્સ મળશે. અને જે રાજ્યને ટેક્સમાં નુકસાની થશે તેમને રાહત પેકેજ પણ આપવામાં આવશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget