શોધખોળ કરો

Rohingya Refugees: રોહિંગ્યાને EWS ફ્લેટમાં શિફ્ટ કરવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથીઃ ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ગૃહ મંત્રાલયે રોહિંગ્યાઓને  EWS ફ્લેટમાં સ્થાનાંતરિત કરવાનો કોઈ નિર્ણય લીધો નથી.

Ministry of Home Affairs on Rohingya Refugees: ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ગૃહ મંત્રાલયે રોહિંગ્યાઓને  EWS ફ્લેટમાં સ્થાનાંતરિત કરવાનો કોઈ નિર્ણય લીધો નથી. ગૃહ મંત્રાલયે ટ્વિટ કરી જણાવ્યુ હતુ કે રોહિંગ્યા ગેરકાયદેસર પ્રવાસીઓને લઇને મીડિયા અહેવાલોના સંદર્ભમાં સ્પષ્ટ કરવામાં આવે છે કે ગૃહ મંત્રાલયે રોહિંગ્યાઓને નવી દિલ્હીના બક્કરવાલા ખાતે EWS ફ્લેટ આપવા માટે કોઈ નિર્દેશ આપ્યા નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારે રોહિંગ્યાઓને નવી જગ્યાએ સ્થાનાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. MHA એ GNCTD ને નિર્દેશ આપ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે રોહિંગ્યા ગેરકાયદેસર વિદેશીઓ હાલના સ્થાને રહેવાનું ચાલુ રાખે કારણ કે MHA (ગૃહ મંત્રાલય) એ પહેલાથી જ MEA (વિદેશ મંત્રાલય) દ્વારા સંબંધિત દેશ સાથે તેમના દેશનિકાલનો મામલો ઉઠાવ્યો છે.

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કાયદા મુજબ ગેરકાયદેસર વિદેશીઓને તેમના દેશનિકાલ સુધી અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવશે. દિલ્હી સરકારે હાલના સ્થળને ડિટેન્શન સેન્ટર તરીકે જાહેર કર્યું નથી. તેઓને તાત્કાલિક આવું કરવા સૂચના આપવામાં આવી છે.

આ પહેલા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ ન્યૂઝ એજન્સી ANIની સ્ટોરીને ટ્વીટ કરી કહ્યું હતું કે જે લોકો ભારતની શરણાર્થી નીતિ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવે છે અને તેને CAA સાથે જોડે છે તેઓ નિરાશ થશે. ભારત 1951 યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી કન્વેન્શનનું પાલન કરે છે અને રંગ, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના જરૂરિયાતમંદોને આશ્રય આપે છે.

પુરીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે ભારતે હંમેશા તે લોકોનું સ્વાગત કર્યું છે જેમણે દેશમાં આશ્રય માંગ્યો છે. ઐતિહાસિક નિર્ણયમાં તમામ રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં સ્થિત ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. તેમને મૂળભૂત સુવિધાઓ UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી દ્વારા જાહેર કરાયેલ) ઓળખ કાર્ડ અને દિલ્હી પોલીસની ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના ફ્લેટ બાંધવામાં આવ્યા છે અને તે ટિકરી સરહદ નજીક બક્કરવાલા વિસ્તારમાં આવેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
Embed widget