શોધખોળ કરો

અહેમદ પટેલ હતા પાર્ટીના પડદા પાછળના ચાણક્ય, ક્યારે ક્યારે કોંગ્રેસ પાર્ટીને કરી મદદ, જાણો વિગતે

આમ તો પ્રણવ મુખર્જીને યુપીએનના સંકટમોચક તરીકે બતાવવામાં આવતા હતા પરંતુ પડદા પાછળ અહેમદ પટેલ ચાણક્ય તરીકેને મોટી જવાબદારી નિભાવતા હતા. જોકે, બાદમાં 2જી સ્પેક્ટ્રમના કથિત ગોટાળાના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ

નવી દિલ્હીઃ અહેમદ પટેલનુ બુધવારે વહેલી સવાર ગુરુગ્રામની મેદાંતા હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ છે. અહેમદ પટેલનુ આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતુ. ગાંધી પરિવાર બાદ અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા, અને અનેક વાર પાર્ટીને પડદા પાછળ રહીને મોટી મદદ કરી છે, આ કારણે તેઓ કોંગ્રેસના ચાણક્ય પણ કહેવાતા હતા. અહેમદ પટેલ કોંગ્રેસમાં અહેમદ ભાઇ કે એપી તરીકે પણ જાણીતા હતા. કોંગ્રેસના નેતૃત્વ વાળી યુપીએના 10 વર્ષના સફળ શાસન દરમિયાન તેમની સહયોગી પાર્ટીઓ અને મનમોહન સિંહની સરકારની વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે અહેમદ પટેલે કામ કર્યુ હતુ. કૉર્પોરેટની સાથે સાથે રાજનેતાઓ સાથે તેમની ગજબની પહોંચ હતી. માનવામાં આવે છે કે રાહુલ ગાંધી સાથે અહેમદ પટેલના સારા સંબંધો ન હતા. પરંતુ વર્ષ 2018માં તેમને ફરીથી કોંગ્રેસ પાર્ટીના કોષાધ્યક્ષમાં લાવવામાં આવ્યા, તેમને ઉદ્યોગો પાસેથી ડૉનેશન લઇને પાર્ટીને મજબૂત કરી હતી. આમ તો પ્રણવ મુખર્જીને યુપીએનના સંકટમોચક તરીકે બતાવવામાં આવતા હતા પરંતુ પડદા પાછળ અહેમદ પટેલ ચાણક્ય તરીકેને મોટી જવાબદારી નિભાવતા હતા. જોકે, બાદમાં 2જી સ્પેક્ટ્રમના કથિત ગોટાળાના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઇ. બાદમાં અહેમદ પટેલનુ વર્ષ 2008માં થયેલા કેશ ફોર નૉટ કૌભાંડમાં પણ ઉછળ્યુ, આ કારણે મનમોહન સરકારને વધુ વેઠવાનુ આવ્યુ, અને વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget