શોધખોળ કરો

કોરોના વેક્સીન COVAXIN ના હ્યુમન ટ્રાયલ પર AIIMS એ ઉઠાવ્યો વાંધો, બદલાવ માટે કર્યા સૂચન

હાલ પ્રોટોકોલ મુજબ, પ્રથમ તબક્કામાં 18 થી 25 વર્ષના સ્વસ્થ લોકો અને બીજા તબક્કામાં 12 થી 65 વર્ષના લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરાશે.

નવી દિલ્હીઃ ભારત બાયોટેકે ICMR સાથે મળીને કોરોના વેક્સીન COVAXIN તૈયાર કરી છે. આ દવાના ક્લીનિકલ ટ્રાયલ માટે 12 સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. જેમાં દિલ્હી અને પટનાની એઇમ્સ પણ સામેલ છે. આ દરમિયાન એઇમ્સની એક્સપર્ટ ટીમે પ્રોટોકોલમાં બદલાવ કરવાની વાત કહી છે. એઇમ્સના એક્સપર્ટના કહેવા મુજબ, આઈસીએમઆર પ્રોટોકોલ ફાસ્ટ ટ્રેક પરીક્ષણ કરવા ઈચ્છે છે પરંતુ આ માટે સેમ્પલ ટાર્ગેટ વધારે હશે તો સચોટ પરિણામ આવશે. તેમણે કહ્યું, એઇમ્સ અને બાકી સંસ્થાની નજરમાં અંતર એ છે કે અમે રિસર્ચને વધારે સચોટ બનાવવા માંગીએ છીએ, આ માટે  સાવચેતી સાથે પૂર્વ આયોજન પ્રથમ શરત છે. હાલ પ્રોટોકોલ મુજબ, પ્રથમ તબક્કામાં 18 થી 25 વર્ષના સ્વસ્થ લોકો અને બીજા તબક્કામાં 12 થી 65 વર્ષના લોકો પર વેક્સીનનું પરીક્ષણ કરાશે. ICMRએ ક્લીનિક્લ ટ્રાયલ પૂરું થયા બાદ 15 ઓગસ્ટ સુધી કોવિડ-19 સ્વદેશી વેક્સીન લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ માટે દેશભરમાં 12 સંસ્થાઓની પસંદગી કરાઈ છે અને 7 જુલાઈ સુધીમાં ટ્રાયલ શરૂ કરવા કહ્યું છે. વેક્સીન પરીક્ષણમાં સામેલ સંસ્થાઓના લિસ્ટમાં ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(એનઆઈએમએસ) હૈદરાબાદ, કિંગ જોર્જ હોસ્પિટલ (વિશાખાપટ્ટનમ), યૂનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (રોહતક), એઈમ્સ નવી દિલ્હી અને પટના સામેલ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget