શોધખોળ કરો

Air India: એર ઇન્ડિયાએ છટણી માટે લોન્ચ કરી VRS સ્કીમ, આટલા કર્મચારીઓને થશે અસર

એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારા (Vistara) એરલાઈન્સના મર્જરની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે

Air India Vistara Merger: એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારા (Vistara) એરલાઈન્સના મર્જરની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ બંને એરલાઈન્સનું મર્જર આ વર્ષે પૂર્ણ થવાનું છે. આ બંને એરલાઈન્સમાં લગભગ 18 હજાર કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 500 થી 600 કર્મચારીઓ આ મર્જરનો ભોગ બનવાના છે. હવે એર ઈન્ડિયાએ આ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) શરૂ કરી છે. આ તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફનો ભાગ છે.

વિસ્તારા અને એર ઈન્ડિયા આ વર્ષે મર્જ થશે

ટાટા ગ્રુપ (Tata Group)  અને સિંગાપોર એરલાઈન્સનું (Singapore Airlines)  સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઈન્સ આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે. એર ઈન્ડિયાના એક અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે મર્જર પછી આટલા ગ્રાઉન્ડ સ્ટાફની જરૂર નહીં રહે. તેથી ગ્રાઉન્ડ સ્ટાફને VRS આપવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓ VRS અને VSS લઈ શકશે

એર ઈન્ડિયાએ ગ્રાઉન્ડ સ્ટાફને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે અમે એર ઈન્ડિયામાં ઓછામાં ઓછી 5 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) અને તેનાથી ઓછી સેવા આપનારા કર્મચારીઓ માટે વોલંન્ટરી સેપરેશન સ્કીમની ઓફર કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. એર ઈન્ડિયાએ તેના મેસેજમાં કહ્યું કે પાયલટ અને કેબિન ક્રૂ સિવાયના તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફ આ યોજનાઓનો લાભ લઈ શકે છે. બંને યોજનાઓનો લાભ 16મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે.

AIX કનેક્ટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ મર્જ થશે

સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એરલાઇન્સ શક્ય તેટલા લોકોને જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. કેટલાક કર્મચારીઓને ટાટા ગ્રુપની અન્ય કંપનીઓમાં નોકરી આપવામાં આવી છે. જો કે, મર્જરને કારણે હવે કેટલીક પોસ્ટની જરૂર નથી. આ સાથે એર ઈન્ડિયાની પેટાકંપની AIX કનેક્ટ ((AIX Connect)) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) નું પણ મર્જર કરવામાં આવી રહ્યું છે. આ બંને સાથે મળીને મોટા બજેટની એરલાઇન બનશે.                                                                                        

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget