શોધખોળ કરો

Air India: એર ઇન્ડિયાએ છટણી માટે લોન્ચ કરી VRS સ્કીમ, આટલા કર્મચારીઓને થશે અસર

એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારા (Vistara) એરલાઈન્સના મર્જરની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે

Air India Vistara Merger: એર ઈન્ડિયા (Air India) અને વિસ્તારા (Vistara) એરલાઈન્સના મર્જરની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ બંને એરલાઈન્સનું મર્જર આ વર્ષે પૂર્ણ થવાનું છે. આ બંને એરલાઈન્સમાં લગભગ 18 હજાર કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 500 થી 600 કર્મચારીઓ આ મર્જરનો ભોગ બનવાના છે. હવે એર ઈન્ડિયાએ આ કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) શરૂ કરી છે. આ તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફનો ભાગ છે.

વિસ્તારા અને એર ઈન્ડિયા આ વર્ષે મર્જ થશે

ટાટા ગ્રુપ (Tata Group)  અને સિંગાપોર એરલાઈન્સનું (Singapore Airlines)  સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઈન્સ આ વર્ષના અંત સુધીમાં એર ઈન્ડિયા સાથે મર્જ થઈ જશે. એર ઈન્ડિયાના એક અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું કે મર્જર પછી આટલા ગ્રાઉન્ડ સ્ટાફની જરૂર નહીં રહે. તેથી ગ્રાઉન્ડ સ્ટાફને VRS આપવામાં આવી રહ્યું છે.

કર્મચારીઓ VRS અને VSS લઈ શકશે

એર ઈન્ડિયાએ ગ્રાઉન્ડ સ્ટાફને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે અમે એર ઈન્ડિયામાં ઓછામાં ઓછી 5 વર્ષની સેવા ધરાવતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) અને તેનાથી ઓછી સેવા આપનારા કર્મચારીઓ માટે વોલંન્ટરી સેપરેશન સ્કીમની ઓફર કરી રહ્યા છીએ. એર ઈન્ડિયાએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. એર ઈન્ડિયાએ તેના મેસેજમાં કહ્યું કે પાયલટ અને કેબિન ક્રૂ સિવાયના તમામ કાયમી ગ્રાઉન્ડ સ્ટાફ આ યોજનાઓનો લાભ લઈ શકે છે. બંને યોજનાઓનો લાભ 16મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે.

AIX કનેક્ટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ મર્જ થશે

સૂત્રોએ જણાવ્યું હતું કે બંને એરલાઇન્સ શક્ય તેટલા લોકોને જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે. કેટલાક કર્મચારીઓને ટાટા ગ્રુપની અન્ય કંપનીઓમાં નોકરી આપવામાં આવી છે. જો કે, મર્જરને કારણે હવે કેટલીક પોસ્ટની જરૂર નથી. આ સાથે એર ઈન્ડિયાની પેટાકંપની AIX કનેક્ટ ((AIX Connect)) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express) નું પણ મર્જર કરવામાં આવી રહ્યું છે. આ બંને સાથે મળીને મોટા બજેટની એરલાઇન બનશે.                                                                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Goswami Prediction | હજુ 24 થી 36 કલાક સાવધાન રહેવું પડશે! પરેશ ગોસ્વામીએ આપી ચેતવણીHun To Bolish | હું તો બોલીશ | વરસાદ ગયો હવે વાત ખાડાનીHun To Bolish | હું તો બોલીશ | કેમ શરૂ થઈ વાવાઝોડાની વાત?Ambalal Patel | આવતીકાલથી અહીં મેઘતાંડ: અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Flash Flood Alert: આવતીકાલે 10 જિલ્લામાં અચાનાક પૂરનું જોખમ, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
SC-ST કોટા પર મળેલી નોકરી છોડવી પડશે? સુપ્રીમ કોર્ટે જે કહ્યું, તે તમારે જરૂર જાણવું જોઈએ
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું – 30 તારીખ પછી ચક્રવાત.....
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે
Gujarat Rain: પૂરગ્રસ્ત દ્વારકા વિસ્તારનું CMએ કર્યું હવાઈ નિરિક્ષણ,લોકોના ખબર અંતર પૂછી તંત્રને ઝડપી કાર્યવાહી કરવા આપ્યો આદેશ
Gujarat Rain: પૂરગ્રસ્ત દ્વારકા વિસ્તારનું CMએ કર્યું હવાઈ નિરિક્ષણ,લોકોના ખબર અંતર પૂછી તંત્રને ઝડપી કાર્યવાહી કરવા આપ્યો આદેશ
Jamnagar: જોડીયા ખાતે પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 વ્યક્તિઓને બચાવવા દેવદૂત બનીને આવ્યા સેનાના જવાનો
Jamnagar: જોડીયા ખાતે પાણીના પ્રવાહમાં ફસાયેલા 8 વ્યક્તિઓને બચાવવા દેવદૂત બનીને આવ્યા સેનાના જવાનો
Gujarat Rain: પૂરગ્રસ્ત કચ્છની મુલાકાતે પહોંચ્યા પ્રફુલ પાનશેરિયા, બિમાર બાળકીને આર્મીની એમ્બ્યુલન્સમાં અપાવી સારવાર
Gujarat Rain: પૂરગ્રસ્ત કચ્છની મુલાકાતે પહોંચ્યા પ્રફુલ પાનશેરિયા, બિમાર બાળકીને આર્મીની એમ્બ્યુલન્સમાં અપાવી સારવાર
આ 5 કારણોથી રાતોરાત વધી જાય છે મહિલાઓનું વજન, જાણો નિષ્ણાતો મુજબ
આ 5 કારણોથી રાતોરાત વધી જાય છે મહિલાઓનું વજન, જાણો નિષ્ણાતો મુજબ
Embed widget