શોધખોળ કરો

Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 

અમરાવતી હત્યા કેસના માસ્ટર માઇન્ડની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે હત્યાના માસ્ટરમાઇન્ડનું નામ ઈરફાન ખાન છે.

અમરાવતી હત્યા કેસના માસ્ટર માઇન્ડની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે હત્યાના માસ્ટરમાઇન્ડનું નામ ઈરફાન ખાન છે. ઈરફાન ખાન અમરાવતીમાં રહેબર નામની એનજીઓ ચલાવે છે. અમરાવતીમાં મેડિકલ સ્ટોર ચલાવતા ઉમેશ કોલ્હેની હત્યા પાછળ ઈરફાન ખાન મુખ્ય સૂત્રધાર છે. ઈરફાનના કહેવા પર અગાઉ ધરપકડ કરાયેલા 6 આરોપીઓએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. ઈરફાનના આદેશ બાદ તે 6 આરોપીઓએ કંઈપણ વિચાર્યા વગર આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. એકંદરે આ હત્યાના સાતેય આરોપીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે.

અગાઉ, ઉમેશ કોલ્હે હત્યા કેસમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, તેમની સામે IPCની કલમ 302, 120B અને 109 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે આ ઘટના તેણે (ઉમેશ કોલ્હે) સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી તેના કારણે બની હતી. એટીએસ એ પણ તપાસ કરી રહી છે કે આ હત્યારાઓએ પણ ઉદયપુરના દરજી કન્હૈયાલાલની જેમ હત્યાની પેટર્ન અપનાવી હતી. અગાઉ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ પણ જાહેર કર્યા હતા. હવે આમાં સાતમું નામ પણ સામેલ થઈ ગયું છે.

ઈરફાન ખાન- હત્યાનો માસ્ટરમાઇન્ડ
મુદાસિર અહેમદ ઉર્ફે સોનુ રાજા શકીબ્રાહિમ
શાહરૂખ પઠાણ ઉર્ફે બાદશાહ હિદાયત ખાન
અબ્દુલ તૌફીક ઉર્ફે નાનુ શેખ તસ્લીમ
શોહેબ ખાન ઉર્ફે બુરિયા સાબીર ખાન
અતીપ રશીદ આદિલ રશીફ
ડૉ.યુસુફ ખાન બહાદુર ખાન


22 જૂનના રોજ ગળી કાપીને હત્યા કરવામાં આવી હતી

22 જૂને મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના 50 વર્ષના વ્યક્તિની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અમરાવતી પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત, જે મેડિકલ સ્ટોર ચલાવે છે, તેણે નૂપુર શર્માને ટેકો આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા પાછળનું કારણ હોઈ શકે છે. ફેસબુક પર નૂપુરના સમર્થનમાં એક પોસ્ટ લખવામાં આવી હતી. NIAની એક ટીમ પણ તપાસ માટે આજે અમરાવતી પહોંચી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget