શોધખોળ કરો

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ, અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન સ્થગિત કરાયું

અમરનાથ યાત્રા શરીન બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તા. 15 થી રજીસ્ટ્રેશન શરુ થયુ હતું અને આજે તે અટકાવી દેવામાં આવ્યું છે.  ફરી તે કયારે શરુ કરાશે તે અંગે પણ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે કાશ્મીરમાં જે રીતે સંક્રમણ વધી રહયુ છે તે જોતા આ રજીસ્ટ્રેશન હાલ અટકાવી દેવાયુ છે.

નવી દિલ્હી:  દેશમાં  વધતા જતા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા શરીન બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તા. 15 થી રજીસ્ટ્રેશન શરુ થયુ હતું અને આજે તે અટકાવી દેવામાં આવ્યું છે.  ફરી તે કયારે શરુ કરાશે તે અંગે પણ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે કાશ્મીરમાં જે રીતે સંક્રમણ વધી રહયુ છે તે જોતા આ રજીસ્ટ્રેશન હાલ અટકાવી દેવાયુ છે.

અમરનાથ તીર્થ યાત્રા જે ગત વર્ષે કોરોના મહામારીના કારણે રદ કરી દેવામાં આવી હતી, તે આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થયું હતું. ગત વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાના ત્રણ દિવસ પહેલા જ એટલે કે બે ઓગસ્ટે આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખી યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી.

ગત મહિનાની શરૂઆતમાં આયોજિત એક બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતુ કે તમામ કોવિડ-19 પ્રોટોકોલ લાગૂ છે અને સરકાર દ્વારા જારી SOPનું પાલન કરવામાં આવશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નીતિશ્વર કુમારે જણાવ્યું કે બંને માર્ગો માટે રજિસ્ટ્રેશન દેશમાં 446 બેંક શાખાઓના માધ્યમથી 1 એપ્રિલના રોજથી શરૂ થશે, જેમાં પંજાબ નેશનલ બેંક (316), જમ્મુ-કાશ્મીર બેંક (90) અને યસ બેંક (40)ની શાખા સામેલ છે.

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.

 

સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ

 

દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હારChorwad Palika Election Result : ચોરવાડમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર, જુઓ અહેવાલJunagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election ResultVankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Local Body Election: રાજ્યની આ ત્રણ નપામાં નહિ ખીલે કમળ, ભાજપને નહિ મળે શાસન,જાણો ક્યાં પક્ષનો દબદબો
Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Kutiyana Nagarpalika Results: કુતિયાણા ન.પા.માં ટાઇ, ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી
Kutiyana Nagarpalika Results: કુતિયાણા ન.પા.માં ટાઇ, ભાજપ-સમાજવાદી પાર્ટીને ફાળે 10-10 બેઠકો આવતા રસાકસી
Ranavav Election Result: રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ,નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીનો કબજો
Ranavav Election Result: રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ,નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીનો કબજો
Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું- યુટ્યુબરના મગજમાં ગંદકી, રણવીર અલ્હાબાદિયાને લઈ જાણો શું આપ્યો ચૂકાદો
Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું- યુટ્યુબરના મગજમાં ગંદકી, રણવીર અલ્હાબાદિયાને લઈ જાણો શું આપ્યો ચૂકાદો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.