શોધખોળ કરો

નરેન્દ્ર મોદીએ અમિત શાહને ઉત્તર પ્રદેશ જવા આપ્યો આદેશ, જાણો શું છે કારણ ?

શપથ ગ્રહણ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. યુપીના જિલ્લાઓમાં એલઈડી સ્ક્રીન લગાવીને શપથ ગ્રહણ બતાવવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીએ ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહને ઉત્તર પ્રદેશ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને પણ યુપીના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને ઉત્તરાખંડ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને  કિરન રિજિજુને મણિપુર માટે નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુર્ગનને ગોવા માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 10 માર્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા.  તેમાંથી ભાજપે ચાર રાજ્યો યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જંગી જીત મેળવી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં 255 બેઠકો, મણિપુરમાં 32 બેઠકો, ઉત્તરાખંડમાં 47 બેઠકો અને ગોવામાં 20 બેઠકો જીતી છે. ગોવા ઉપરાંત બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.

20 કે 21 માર્ચે શપથ ગ્રહણ શક્ય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. યુપીના જિલ્લાઓમાં એલઈડી સ્ક્રીન લગાવીને શપથ ગ્રહણ બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રિત કરી શકાય છે. એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર હોળી પછી 20 કે 21 માર્ચે યોગી લખનઉમાં સીએમ પદના શપથ લઈ શકે છે.

ઉત્તર પ્રદેશના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત પછી દિલ્લીની પ્રથમ મુલાકાતમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 5 વાગ્યે શરૂ થયેલી બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ યોગી આદિત્યનાથને યુપીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મીટિંગની માહિતી આપી હતી. PM મોદીએ લખ્યું, "આજે યોગી આદિત્યનાથજીને મળ્યા. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ તેમને અભિનંદન. છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઉંચાઈઓ પર લઈ જશે."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.