શોધખોળ કરો

વસ્તીગણતરી માટે અમિત શાહે લોન્ચ કરી CRS એપ, જાણો ઘરે બેઠા કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન?

Civil Registration System: એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે

Civil Registration System: ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તીગણતરી ભવન ખાતે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ(Civil Registration System ) CRS એપ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા કોઈપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ જગ્યાએથી જન્મ અને મૃત્યુની નોંધણી કરાવી શકે છે. એપની મદદથી હવે રજીસ્ટ્રેશનનું આ કામ ઘરે બેઠા સરળતાથી કરી શકાશે. આ એપ સામાન્ય માણસને સરકારી કચેરીઓમાં જવા અને લાંબી કતારોમાં ઉભા રહેવાથી મુક્ત કરવામાં અસરકારક સાબિત થશે.

આ માટે સેન્સસ ઈન્ડિયા 2021 (Census India 2021) ના સત્તાવાર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે આ એપ્લિકેશન મારફતે જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન સરળતાથી થઈ જશે. પ્રક્રિયા અનુસાર, કોઈપણ વ્યક્તિએ જન્મ અથવા મૃત્યુ સંબંધિત જાણકારી અને રજિસ્ટ્રેશન બર્થ અથવા ડેથના 21 દિવસની અંદર એપ પર કરાવવું પડશે.

એપ અનુસાર, જો તમે 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન ન કરાવી શકો તો વધારાની ફી ચૂકવવી પડશે. આ માટે દેશના કોઈપણ સામાન્ય માણસે 22 થી 30 દિવસની અંદર 2 રૂપિયા અને 31 દિવસથી એક વર્ષની અંદર 5 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે એટલે કે મહત્તમ લેટ ફી 10 રૂપિયા હશે.

આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ એપ્લિકેશન નાગરિકોને કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી અને તેમના રાજ્યની સત્તાવાર ભાષામાં નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. આ સાથે જન્મ અને મૃત્યુની નોંધણી સરળ અને મુશ્કેલી મુક્ત બનાવવામાં આવી રહી છે.

દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીમાં માહિતી એકત્ર કરવા માટે મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે. જેના કારણે દેશની કાયદો અને વ્યવસ્થા સુધરશે અને દેશના વિકાસ માટે નવો માર્ગ મળશે.

જો કે વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે અને તેનું ફોર્મેટ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ વિપક્ષી પાર્ટીઓ સતત જાતિ ગણતરીની માંગણી કરી રહી છે, સરકારે તેના પર શું પગલા લીધા છે, આ તમામ સવાલોના જવાબ હજુ સુધી આપવામાં આવ્યા નથી.

સાયબર ક્રાઈમને લઈ  સરકારે 4 આંકડાનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget