શોધખોળ કરો

Amit Shah on Arvind Kejriwal: 'અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે....' જાણો અમિત શાહે આવું કેમ કહ્યું

Amit Shah: અમિત શાહે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2029 સુધી વડાપ્રધાન રહેવાના છે

Amit Shah on Arvind Kejriwal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) આરોપોનો જવાબ આપ્યો છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2029 સુધી વડાપ્રધાન રહેવાના છે અને મારી પાસે અરવિંદ કેજરીવાલ માટે એક ખરાબ સમાચાર છે કે 2029 પછી પણ પીએમ મોદી જ બીજેપીનું  (BJP) નેતૃત્વ કરશે."

'ઘણાબધા લોકો માને છે કેજરીવાલને વિશેષ છૂટ આપવામાં આવી છે'
સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) વચગાળાના જામીન આપવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું, "હું માનું છું કે આ કોઈ રેગ્યૂલર નિર્ણય નથી. આ દેશમાં ઘણા લોકો માને છે કે વિશેષ છૂટ આપવામાં આવી છે. અત્યારે તેઓ (અરવિંદ કેજરીવાલ) અટવાયેલા છે. બીજા અંકમાં (સ્વાતિ માલીવાલ હુમલો), તેમને આમાંથી મુક્ત થવા દો, પછી જોઈએ શું થાય છે."

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પૉલિસીમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં શુક્રવારે (10 મે) સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું હતું કે AAP કન્વીનરને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે અને પાછા જેલમાં જવું પડશે. કોર્ટે અરવિંદ કેજરીવાલ સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે.

આ શરતોની સાથે કેજરીવાલને મળ્યા છે વચગાળાના જામીન 
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને એ શરતે વચગાળાના જામીન આપ્યા કે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય નહીં જાય. આ સાથે, તેઓ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી બંધાયેલા રહેશે. અરવિંદ કેજરીવાલ સત્તાવાર ફાઇલો પર સહી પણ નહીં કરે.

દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે સોમવારે (13 મે)ના રોજ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફે તેમના પર હુમલો કર્યો હતો.

                                                                                                                                                                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget