શોધખોળ કરો

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

રાજ્યો વચ્ચેના પાણી વિવાદોને કારણે સામાન્ય જનતા અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. હવે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વર્ષોથી પડતર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત ચુકવણી વિવાદનું આજે સમાધાન થયું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ નર્મદા પ્રોજેક્ટનો વર્ષો જૂનો વિવાદ ઉકેલ્યો.
  • ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વચ્ચે ચુકવણી કરાર કરાયો.
  • સરદાર સરોવર પ્રોજેક્ટ ખર્ચ વહેંચણી મુદ્દે એક-વખતનું સમાધાન થયું.
  • અન્ય રાજ્યોના જળ વિવાદો પણ ઉકેલવા નોંધપાત્ર પ્રગતિ થઈ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યો વચ્ચે અનેક જળ વિવાદો ઉકેલ્યા છે. રાજ્યો વચ્ચેના પાણી વિવાદોને કારણે સામાન્ય જનતા અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. હવે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં વર્ષોથી પડતર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત ચુકવણી વિવાદનું આજે સમાધાન થયું. ગૃહમંત્રી સાથેની આજે બેઠકમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે એક કરાર થયો. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આંતરરાજ્ય સહયોગ અને સર્વસંમતિના આધારે દાયકાઓ જૂના વિવાદોને ઉકેલવા તરફ આ કરારને એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ કરાર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચે સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ માટે ખર્ચ-વહેંચણી અંગે લાંબા સમયથી ચાલતા વિવાદોને ઉકેલવામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જેમાં વન ટાઈમ સેટલમેન્ટના રૂપમાં ઉકેલ લાવવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નર્મદા એવોર્ડ હેઠળ બાકી ચૂકવણી અંગે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જળ સુરક્ષાને મજબૂત બનાવવા અને જળ ક્ષેત્રમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટે ઘણી ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ અનેક રાજ્યોમાં ડબલ-એન્જિન સરકારોની રચનાના પરિણામે પરસ્પર સમજણમાં વધારો થયો છે, રાજકીય મુદ્દાઓમાં ઘટાડો થયો છે અને દેશમાં ઘણા વિવાદોનો ઝડપી નિરાકરણ આવ્યો છે. 

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં રાજ્યો અને આંતરરાજ્ય નદી પ્રોજેક્ટ્સ વચ્ચે પાણીની વહેંચણી સંબંધિત લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને ઉકેલવા તરફ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે કિશાઉ ડેમ પ્રોજેક્ટ સંબંધિત મુદ્દાઓને ઉકેલવા તરફ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે. તેવી જ રીતે રાજસ્થાન અને હરિયાણા વચ્ચે લાંબા સમયથી ચાલતા પાણી વહેંચણી વિવાદોના ઉકેલ તરફ સકારાત્મક પ્રગતિ થઈ છે. વધુમાં દેશના અન્ય ભાગોમાં ચાલી રહેલા નદી સંબંધિત વિવાદોનો પણ ભવિષ્યમાં ઉકેલ લાવવામાં આવશે.

Frequently Asked Questions

નર્મદા પ્રોજેક્ટ સંબંધિત કયો વિવાદ આજે ઉકેલવામાં આવ્યો?

સરદાર સરોવર પ્રોજેક્ટના નિર્માણ માટે ખર્ચ-વહેંચણી અંગે લાંબા સમયથી ચાલતા વિવાદનું વન ટાઈમ સેટલમેન્ટના રૂપમાં સમાધાન થયું.

નર્મદા પ્રોજેક્ટ પરના કરારમાં કયા રાજ્યો સામેલ હતા અને કોણે મધ્યસ્થી કરી?

આ કરાર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચે થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ વિવાદ ઉકેલાયો.

આ કરારને શા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે?

આ કરાર દાયકાઓ જૂના આંતરરાજ્ય પાણી વિવાદોને ઉકેલવા તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તે જળ સુરક્ષાને મજબૂત કરવા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જળ વિવાદો ઉકેલવામાં શું ભૂમિકા ભજવી છે?

અમિત શાહે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યો વચ્ચે અનેક જળ વિવાદો ઉકેલ્યા છે. તેમની હાજરીમાં વર્ષોથી પડતર નર્મદા પ્રોજેક્ટ સંબંધિત વિવાદનું આજે સમાધાન થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Embed widget