શોધખોળ કરો

એમ્ફાનની બંગાળમાં તબાહી, 72ના મોત બાદ મમતાએ મૃતકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત

મમતા બેનર્જીએ કહ્યુ કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ્ફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓનો મુલાકાત લે અને તબાહ થઇ ગયેલા વિસ્તારોના પુનઃનિર્માણ માટે સહાયતા આપવા માટે આગ્રહ કર્યો છે. મમતાએ પ્રત્યેક મૃતકોના પરિવારના સભ્યોને બેથી અઢી લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. રાજ્યમાં વાવાઝોડાથી 72 લોકોના મોત થયા છે, આને લઇને હવે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને 2 થી 2.5 લાખ રૂપિયા આપવાની વાત કહી છે. મમતા બેનર્જીએ કહ્યુ કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમ્ફાન વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓનો મુલાકાત લે અને તબાહ થઇ ગયેલા વિસ્તારોના પુનઃનિર્માણ માટે સહાયતા આપવા માટે આગ્રહ કર્યો છે. મમતાએ પ્રત્યેક મૃતકોના પરિવારના સભ્યોને બેથી અઢી લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે, અત્યાર સુધી અમને રિપોર્ટ મળ્યા છે તે પ્રમાણે રાજ્યમાં ચક્રવાત એમ્ફાનના કારણે 72 લોકોના મોત થઇ ગયા છે. બે જિલ્લા-ઉત્તરીય અને દક્ષિણ પુનઃનિર્માણ કરવા પડશે. હું કેન્દ્રને દરેક સંભવ મદદ આપવાનું આગ્રહ કરીશ. એમ્ફાનની બંગાળમાં તબાહી, 72ના મોત બાદ મમતાએ મૃતકોના પરિવારને સહાય આપવાની કરી જાહેરાત મમતા બેનર્જીએ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, હું બહુજ જલ્દી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીશ. સ્થિતિની યોગ્ય કરવા માટે કામ જલ્દી શરૂ કરાશે. મમતાએ વધુમાં કહ્યું કે, ઉત્તરીય અને દક્ષિણી 24 પરગના અને કોલકત્તાના એક વિસ્તાર કાલે સાંજથી જ મોટા સ્તર પર વીજળી કાપનો સામનો કરી રહ્યો છે. અહીં સુધી કે ટેલિફોન અને મોબાઇલ કનેક્શનમાં પણ પરેશાની છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget