શોધખોળ કરો

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બારગઢમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ દુર્ઘટના સર્જાઈ હતી આ પહેલા શુક્રવારે ઓડિશામાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 187 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડિશાના બરગઢ જિલ્લાના સમર્ધરા પાસે ACC રેલવે ટ્રેક પર એક માલગાડી ક્રેશ થઈ ગઈ છે. મેદાપલ્લી પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ માલગાડી બારગઢ જિલ્લાના ડુંગરી ચૂનાના પથ્થરની ખાણથી બારગઢ તરફ જઈ રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે વ્હીલ ફાટવાને કારણે ટ્રેનના 5 કન્ટેનર પલટી ગયા. આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી. બારગઢમાં ACC સિમેન્ટ ફેક્ટરીમાં લાઈમસ્ટોન લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો.

આ પહેલા ઓડિશમાં થયેલ અકસ્માત જોઈને આખો દેશ ભાવુક થઈ ગયો હતો. દુર્ઘટના બાદ જ્યારે ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પોતાને ભાવુક થતા રોકી શક્યા ન હતા. રેલ્વે મંત્રીએ ટ્રેક ફરી શરૂ કરવાની માહિતી આપવા માટે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું કે તરત જ તેમનો અવાજ નરમ પડી ગયો અને તેઓ ભાવુક થઈ ગયા. ભારે હૈયે તેમણે ટ્રેન શરૂ થઈ હોવાની માહિતી શેર કરી હતી.

રેલ્વે મંત્રીએ માહિતી આપી

બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમના તમામ સંસાધનો અહીં લગાવી દીધા. સૌથી પહેલા ઘાયલ અને મૃતકોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતારવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સેંકડો લોકોએ દિવસ-રાત મહેનત કરી અને આ ભારે ડબ્બાઓને રેલવે ટ્રેક પરથી હટાવવાનું કામ પૂર્ણ થયું. આ પછી, ક્ષતિગ્રસ્ત રેલ્વે ટ્રેકનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. તેનું પરિણામ એ આવ્યું છે કે હવે ટ્રેન ફરીથી પાટા પર દોડવા લાગી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget