શોધખોળ કરો

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

છત્તીસગઢના ભાજપના દિગ્ગજ નેતા અને હાલમાં ઓરિસ્સાના રાજ્યપાલ રઘુબર દાસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

New Governor Appointments: છત્તીસગઢના ભાજપના દિગ્ગજ નેતા અને હાલમાં ઓરિસ્સાના રાજ્યપાલ રઘુબર દાસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રઘુબર દાસે રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. જ્યારે પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આરીફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ અને બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.


પૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, જ્યારે મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કાંભાપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ આર્મી ચીફ વિજય કુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોણ છે અજય કુમાર ભલ્લા ?

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા વિશે વાત કરીએ, જેમને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તેમને 22 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અજય કુમાર ભલ્લાએ પાંચ વર્ષ સુધી એટલે કે 22 ઓગસ્ટ, 2024 સુધી ભારતના ગૃહ સચિવ તરીકે સેવા આપી છે.

આરિફ મોહમ્મદ ખાન MPLB નાબૂદ કરવાના પક્ષમાં હતા

બિહારના ગવર્નર બનેલા આરિફ મોહમ્મદ ખાનની વાત કરીએ તો તેમનો જન્મ 18 નવેમ્બર, 1951ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં થયો હતો.  લખનૌ યુનિવર્સિટીમાંથી એલએલબી પૂર્ણ કર્યું. 2019 થી અત્યાર સુધી કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. શાહ બાનો કેસમાં રાજીવ ગાંધીના વલણથી નારાજ ખાને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આટલું જ નહીં, તેઓ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની પણ વિરુદ્ધ રહી ચૂક્યા છે. તેઓ 1980માં કાનપુરથી 7મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ફરીથી 8મી, 9મી અને 12મી લોકસભા દરમિયાન બહરાઇચ મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.

વીકે સિંહે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ભાગ લીધો હતો

મિઝોરમના ગવર્નર બનેલા વીકે સિંહની વાત કરીએ તો તેઓ ભૂતપૂર્વ આર્મી ચીફ છે. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે સેનામાં પોતાના 42 વર્ષ દરમિયાન તેમણે 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આટલું જ નહીં, તેમણે 1987માં શાંતિ સેનાના હિસ્સાના રુપમાં શ્રીલંકામાં LTTE વિરુદ્ધ પણ લડ્યા હતા. 

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, જેઓ હિમાચલના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે

રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ નાનપણથી જ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા. 1989માં ભાજપમાં જોડાયા. તેઓ ગોવામાં કેબિનેટ મંત્રી અને ગોવા વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર પણ હતા. એટલું જ નહીં, આર્લેકર હિમાચલના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget