શોધખોળ કરો

કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત

રામગંજ મંડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મદન દિલાવરે આશરે 30 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી કલમ 370 ખતમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાદલામાં નહીં સુઉ.મદન દિલાવર રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યો છે.

જયપુરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ રાજસ્થાન બીજેપીના એક ધારાસભ્યનો અનોખો સંકલ્પ પૂરો થઈ ગયો છે. હવે તેઓ જમીનના બદલે ગાદલા પર સૂવા લાગ્યા છે. રામગંજ મંડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મદન દિલાવરે આશરે 30 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી કલમ 370 ખતમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાદલામાં નહીં સુઉ.મદન દિલાવર રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યો છે. કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત મદન દિલાવરે આ સંકલ્પ મુરલી મનોહર જોશી સાથે તિરંગા યાત્રા દરમિયાન લીધો હતો. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી હું યાત્રા કરી રહ્યો હતો ત્યારે કાશ્મીર અને કાશ્મીરીઓની હાલતને નજીકથી જોઈ હતી. ત્યારે મેં આ સંકલ્પ લીધો હતો. તે સમયે મારા મિત્રો અને પરિવારજનો કહેતા હતા કે જિંદગી નીકળી જશે અને આ રીતે જમીન પર સૂતા રહેશો. પરંતુ જેવી કલમ 370 રદ થઈ તેમણે સંકલ્પ પૂરો કરી દીધો હતો. કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત
મદન દિલાવરે બે સંકલ્પ લીધા હતા. પહેલો હતો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સુવાનો હતો. જ્યારે બીજો રામ મંદિર નિર્માણ બાદ માળા પહેરવાનો હતો. તેમનો એક સંકલ્પ તો પૂરો થઈ ગયો છે પરંતુ બીજો સંકલ્પ હજુ બાકી છે. કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સૂતા BJP નેતા, 30 વર્ષ પહેલા લીધો હતો સંકલ્પ, જાણો વિગત કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરી દીધી છે. જેને લઈ દેશભરમાં લોકો ખુશ છે તો ઘાટીમાં ઘણી જગ્યાએ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ 370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget