શોધખોળ કરો

Arvind Kejriwal Arrested: ધરપકડ કર્યા બાદ આરોપીને ક્યાં રાખે છે ED, શું કોઈ પોતાની અલગ હોય છે જેલ?

Arvind Kejriwal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ 10મું સમન્સ અને સર્ચ વોરંટ સાથે EDની ટીમ ગુરુવારે સાંજે 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી.

Arvind Kejriwal Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ 10મું સમન્સ અને સર્ચ વોરંટ સાથે EDની ટીમ ગુરુવારે સાંજે 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી. મળતી માહિતી મુજબ, તપાસ એજન્સીએ બે કલાકની પૂછપરછ બાદ રાત્રે 9 વાગ્યે આ ધરપકડ કરી હતી. પરંતુ સવાલ એ છે કે ED મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા પછી તેમને ક્યાં રાખશે. શું EDની પોતાની જેલ હોય છે?

 

EDની જેલ?

શું ઈડી ધરપકડ બાદ આરોપીને કોઈપણ જેલમાં રાખે છે? હકીકતમાં, ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આરોપીને તેની ઓફિસમાં પૂછપરછ માટે લઈ જાય છે. જે બાદ ED આરોપીને તમામ ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરે છે. કોર્ટમાં હાજર થયા પછી, બધું કોર્ટના નિર્ણયો પર નિર્ભર કરે છે. જો કોર્ટ આરોપીને સજા સંભળાવે તો આરોપીને જેલમાં મોકલી દેવામાં આવે છે. વાસ્તવમાં EDની પોતાની કોઈ જેલ નથી. જોકે, ઈડી ઓફિસમાં પૂછપરછ અને આરોપીને કસ્ટડીમાં રાખવા માટે અલગ રૂમ હોય છે.

 

અરવિંદ કેજરીવાલ

તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDની ટીમ તેમને ED હેડક્વાર્ટર લઈ ગઈ છે. જ્યાં તેની મેડિકલ તપાસ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ટીમ તેને આવતીકાલે એટલે કે 22 માર્ચે કોર્ટમાં રજૂ કરશે. કોર્ટમાં હાજર થતા પહેલા જ સીએમ કેજરીવાલની મેડિકલ તપાસ કરવામાં આવશે. આરએમએલ હોસ્પિટલની ટીમ ઈડી ઓફિસમાં આવીને મેડિકલ તપાસ કરશે.

મુખ્યમંત્રીની ધરપકડ?

તમને જણાવી દઈએ કે કોઈપણ મુખ્યમંત્રીની ધરપકડ કરવાના નિયમો સંપૂર્ણપણે અલગ હોય છે. આથી EDની ટીમે પ્રોટોકોલ મુજબ ધરપકડ કરતા પહેલા મુખ્યમંત્રીને એરેસ્ટ મેમો આપ્યો છે. એટલું જ નહીં અધિકારીઓએ આ મેમો પણ વાંચી સંભળાવ્યો છે. આ મેમોમાં અરવિંદ કેજરીવાલને જણાવવામાં આવ્યું હતું કે કયા આધાર પર તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમની ધરપકડ પહેલા ટીમે અરવિંદ કેજરીવાલનો ફોન જપ્ત કરી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget