શોધખોળ કરો

કેજરીવાલના મુખ્ય સચિવ સહિત 5ની CBIએ કરી ધરપકડ

નવી દિલ્હી: સીબીઆઈએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પ્રધાન સચિવ રાજેંદ્ર કુમારને કોમ્પ્યુટરોની ખરીદીમાં 50 કરોડ રૂપિયાના કથિત કોભાંડના મામલે તેમની ધરપકડ કરી છે. આ મામલે રાજેંદ્ર કુમાર સિવાય ચાર અન્ય લોકોમાં સંદીપ કુમાર, દિનેશ કુમાર, તરૂણ શર્મા અને અશોક કુમારની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ આ કૌભાંડમાં રાજેન્દ્ર કુમારને ‘કિંગપિન’ બતાવી રહી છે. સીબીઆઈનો આરોપ છે કે રાજેંદ્ર કુમારે અલગ અલગ સેકટરોની જવાબદારી સંભાળતા પોતાના નામે બનાવેલી ઘણી નકલી કંપનીઓને ફાયદો કરાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજેંસીની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે 2006માં એડેવર્સ સિસ્ટમ્સ નામની કંપની બનાવવામાં આવી હતી. જે રાજેંદ્ર કુમાર અને અશોક કુમારની ફ્રંટ કંપની છે. દિનેશ કુમાર ગુપ્તા અને સંદીપ કુમાર તેના નિર્દેશક છે. આ કંપની સૉફ્ટવેર અને સૉલ્યુશનની સર્વિસ આપે છે. 2007માં રાજેંદ્ર કુમારે દિલ્હી સરકાર તરફથી હાર્ડવેર અને સૉફ્ટવેરની ખરીદી માટે ICSILની એક પેનલ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 2007માં રાજેંદ્ર કુમારને દિલ્હી ટ્રાંસપોર્ટ લિમિટેડના સચિવ બનાવવામાં આવ્યા હતા. આ કંપનીમાં કુલ 50 કરોડ રૂપિયાનો ઘોટાળો છે. રાજેંદ્ર કુમારની ધરપકડ પર દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, કેંદ્ર સરકાર નીચલા સ્તરે ઉતરી આવી છે. અને દિલ્હી સરકારને બદનામ કરવા માંગે છે. દિલ્હી સરકારમાં કામ કરનાર અધિકારીઓને હટાવવામાં આવી રહ્યા છે. સિસોદિયાએ કહ્યું કે, રાજેંદ્ર કુમારની ધરપકડ સીએમ ઓફિસમાં હડતબ મચાવવા માટે કરવામાં આવી છે. ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ સીબીઆઈએ મુખ્યમંત્રી કાર્યાલયની નજીક રાજેંદ્ર કુમારની ઓફિસમાં છાપા માર્યા હતા. રાજેંદ્ર કુમારની ઓફિસમાં સીબીઆઈના છાપા પછી આપ સરકાર અને કેંદ્ર સરકારની વચ્ચે ખટાશ જોવા મળી હતી. રાજેંદ્ર કુમાર 1989ની બેંચના આઈએએસ ઓફિસર છે અને અરવિંદ કેજરીવાલે ફરીથી સત્તામાં આવ્યા પછી તેમને મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બનાવવામાં આવ્યા હતા. કેજરીવાલની જેમ રાજેંદ્ર કુમાર પણ આઈઆઈટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

લેન્ડિંગ દરમિયાન ફાટ્યું વિમાનનું ટાયર, ક્રૂ મેમ્બર્સ સહિત 41 લોકો હતા સવાર 
લેન્ડિંગ દરમિયાન ફાટ્યું વિમાનનું ટાયર, ક્રૂ મેમ્બર્સ સહિત 41 લોકો હતા સવાર 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
PM મોદીએ બાળકો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, હાઈ ફાઈ કરતા વીડિયો કર્યો શેર
PM મોદીએ બાળકો સાથે કરી રક્ષાબંધનની ઉજવણી, હાઈ ફાઈ કરતા વીડિયો કર્યો શેર
NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!
NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!

વિડિઓઝ

Ganesh Mahotsav 2026: ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસનું જાહેરનામું |
Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ ભયંકર પૂરમાં હજુ પણ 320 ભારતીયો ગુમ, જળપ્રલય વચ્ચે MEA એ આપ્યું અપડેટ 
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Nepal Floods: નેપાળ જળપ્રલયમાં મૃત્યુઆંક 547 પર પહોંચ્યો, 1,500 થી વધુ સંપર્ક વિહોણા
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
Rajkot News: રાજકોટમાંથી નકલી તમાકુનો જથ્થો ઝડપાયો, 1.72 લાખના મુદ્દામાલ સાથે 2ની અટકાયત
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
8th Pay Commission: ₹72,000 થશે બેઝિક પગાર? 8માં પગાર પંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
Rain Alert: ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આજે 14 રાજ્યોમાં વરસાદની ચેતવણી 
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
EPFO: નોકરી છૂટ્યા બાદ કર્મચારીઓ PF બેલેન્સમાંથી 75% ઉપાડી શકશે, EPFO ​​ના નવા નિયમો જાણો
Nepal Flood: નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Nepal Flood:નેપાળમાં જળપ્રલયે વેર્યો વિનાશ, ગુજરાતના 26 લોકો હજુ પણ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર
Embed widget