શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં હવે બેથી વધુ બાળકો હશે તો પરિવારને નહીં મળી સરકારી યોજનાઓનો લાભ, ખુદ મુખ્યમંત્રીએ કરી જાહેરાત......

રાજ્યમાં બેથી વધુ બાળકોના માતા પિતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરી શકાય છે. જોકે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ આસામમાં તમામ યોજનાઓ પર તાત્કાલક લાગુ નહીં થાય કેમકે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાય ફાયદાઓ આપવામાં આવે છે. 

ગુવાહાટીઃ દેશમાં હાલ જનસંખ્યા એક મોટો પ્રશ્ન બનીને ઉભો થયો છે, ત્યારે આ બધાની વચ્ચે દેશના એક નાના રાજ્યએ મોટો નિર્ણય કર્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ એક મોટો ફેંસલો કર્યો છે. તેમને કહ્યું કે રાજ્યમાં બેથી વધુ બાળકોના માતા પિતાને સરકારી યોજનાઓના લાભથી વંચિત કરી શકાય છે. જોકે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિ આસામમાં તમામ યોજનાઓ પર તાત્કાલક લાગુ નહીં થાય કેમકે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાય ફાયદાઓ આપવામાં આવે છે. 

મુખ્યમંત્રીએ કહ્યું- કેટલીક એવી ઘટનાઓ છે જેના માટે અમે બે બાળકોની નીતિ લાગુ કરી શકીએ છીએ, જેમે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્કૂલો અને કૉલેજો, કે ઘરેમાં મફત પ્રવેશ પ્રાપ્ત કરવો. પરંતુ કેટલીક યોજનાઓના કેસોમાં, માની લો કે જો રાજ્ય સરકાર દ્વારા એક આવાસ યોજના શરૂ કરવામાં આવે છે, તો બે બાળકોના માપદંડને રજૂ કરવામાં આવી શકે છે. ધીમે ધીમે બાકીના તબક્કાઓમાં દરેક રાજ્ય સરકારની યોજનાઓમાં જનસંખ્યા આવી જશે. 

10 જૂને, સરમાએ ત્રણ જિલ્લાઓમાં બદખલી વિશે વાત કરી હતી અને અલ્પસંખ્યક સમુદાયમાંથી ગરીબીને ઓછી કરવા માટે જનસંખ્ય નિયંત્રણ માટે 'સભ્ય પરિવાર નિયોજન નીતિ' અપનાવવા માટે આગ્રહ કર્યો હતો. જેનાથી રહેવાની જગ્યા ઓછી થઇ જાય છે. તેમને પ્રવાસી મુસ્લિમ સમુદાય પર મોટા પરિવારો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સમુદાયને મજબૂત આધાર વાળા એઆઇયુડીએફ સહિત જુદાજુદા પ્રકારની તીખી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત કરી રહ્યાં હતા. 

આસામમાં વર્તમાનમાં આસામ પંચાયત અધિનયમ, 1994માં 2018માં એક સંશોધન અનુસાર પંચાયત ચૂંટણી લડવા માટે ન્યૂનત્તમ શૈક્ષણિક યોગતા અને કાર્યાત્મક સ્વચ્છતા શૌચાલચની આવશ્યકતાઓની સાથે બે બાળકોનુ માપદંડ છે.  ખાસ વાત છે કે, આ રાજ્યમાં બે સંતાનોની નીતિ અંગે મુખ્યમંત્રીએ નિવેદન આપ્યુ છે, પરંતુ હજુ આ નીતિ આસામમાં તમામ સરકારી યોજનાઓ પર લાગુ નહીં થાય, તેના માટે તબક્કાવાર યોજનાઓ બનાવવામાં આવશે, અને ધીમે ધીમે લાગુ કરાશે. 


દેશના આ રાજ્યમાં હવે બેથી વધુ બાળકો હશે તો પરિવારને નહીં મળી સરકારી યોજનાઓનો લાભ, ખુદ મુખ્યમંત્રીએ કરી જાહેરાત......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
Harish Rana Death: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાનું નિધન, સુપ્રીમ કોર્ટે આપી હતી ઈચ્છામૃત્યુની મંજૂરી
Harish Rana Death: 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાનું નિધન, સુપ્રીમ કોર્ટે આપી હતી ઈચ્છામૃત્યુની મંજૂરી
LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
LPG બુકિંગને લઇ આવ્યો નવો નિયમ, જાણો મહિનામાં કેટલા ગેસ સિલિન્ડર કરાવી શકશો બુક ?
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: આજે પણ દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
US Israel Iran War Update: આતંકનો આકા શાંતિદૂત કેવી રીતે?
CM Bhupendra Patel : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીની અપીલ
Surat Fire Incident: કાપોદ્રામાં મુસાફરો ભરેલી ST બસ સળગી, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
ગુજરાત વિધાનસભામાં UCC 2026 બિલ રજૂ: બળજબરીથી લગ્ન પર 7 વર્ષની જેલ, કોંગ્રેસે બિલને ગણાવ્યો 'રાજકીય એજન્ડા'
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
રાજ્યમાં ઈંધણની અછતની અફવાઓ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવેથી માત્ર વાહનની ટાંકીમાં જ ભરાશે પેટ્રોલ-ડીઝલ
"જો યુદ્ધ ચાલુ રહેશે, તો ગંભીર પરિણામો નક્કી...", મિડલ ઈસ્ટ યુદ્ધ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
31 માર્ચ પહેલા પતાવી લો આ 10 નાણાકીય કામ, નહીંતર નવા વર્ષમાં થશે મોટું નુકસાન!
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ઈરાનની ચેતવણીથી દુનિયાભરમાં ફફડાટ: એક જ ઝટકામાં અનેક દેશો થઈ શકે છે 'ઓફલાઇન'
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
ગેસ સિલિન્ડર 25 દિવસ પછી પણ બુક નથી થતો? એજન્સી ધક્કા ખવડાવે તો અહીં કરો સીધી ફરિયાદ
Embed widget