શોધખોળ કરો

Assam Flood: આસામમાં પૂરના કારણે અત્યાર સુધી 30 લોકોના મોત, કેન્દ્ર સરકારે 324 કરોડ રૂપિયાની સહાયની કરી જાહેરાત

આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક બની રહી છે. પૂરના કારણે એક બાળક સહિત વધુ બે લોકોના મોત થયા છે

Assam Flood Update: આસામમાં પૂરના કારણે સ્થિતિ ભયાનક બની રહી છે. પૂરના કારણે એક બાળક સહિત વધુ બે લોકોના મોત થયા છે. રાજ્યના સાત જિલ્લામાં પૂરથી 5.61 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરની સ્થિતિમાં મદદ માટે એસડીઆરએફને 324 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી દેવામાં આવી છે.

આ વાતની જાણકારી આપતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે આસામની વર્તમાન પૂરની સ્થિતિનો સામનો કરવા માટે એસડીઆરએફને 324 કરોડ રૂપિયાની રકમ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભારી છું. આ રકમ અસરગ્રસ્ત નાગરિકોની સમયસર મદદ અને પુનઃવર્સન સુનિશ્વિત કરશે.

મૃત્યુઆંક વધીને 30 થયો

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક અહેવાલ મુજબ, ગુરુવારે કામરૂપ અને નૌગાંવના રાહામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 30 થયો છે. 5,61,100 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા હતા.

 

Kia EV6 Review: 500Km થી વધુની રેન્જ અને આકર્ષક દેખાવ સાથે આ કાર માત્ર 18 મિનિટમાં 80% ચાર્જ થઈ જશે

Tecno Pova 3: 7000mAh બેટરીવાળો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Multiple Bank Accounts: જાણો વધુ બેંક એકાઉન્ટ્સ રાખવાના ફાયદા અને ગેરફાયદા શું છે?

IPL 2022: RCBના આ બેટ્સમેને આઈપીએલમાં પસંદગી થતાં લગ્ન મોકૂફ રાખ્યા, વાંચો ક્રિકેટરની ફિલ્મી કહાની

નૌગાંવ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ગુરુવારે જણાવ્યું હતું કે 66,836 પૂર પ્રભાવિત લોકો પાંચ જિલ્લામાં આશ્રય લઈ રહ્યાં છે. નૌગાંવ આસામમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં 3.68 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કછાર જિલ્લામાં લગભગ 1.5 લાખ લોકો અને મોરીગાંવમાં 41,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget