શોધખોળ કરો

આ દવાથી ઘરે જ કોરોનાના દર્દી ઝડપથી સાજા થઈ ગયા, શરૂઆતની સારવારમાં બુડેસોનાઈડ નીકળી પ્રભાવશાળી

સંશોધકોનું કહેવું છે કે, ટ્રાયલના વચગાળાના પરિણામ વિશ્વભરમાં ક્લીનિકલ અભ્યાસને બદલી શકે છે.

તુલનાત્મક રીતે સસ્તી, શ્વાસ દ્વારા ખેંચી શકાય એવી અસ્થમાની દવા ઘરમાં કોરોનાનો સામનો કરી રહેલ વૃદ્ધોને 3 દિવસ ઝડપથી ઠીક કરવામાં મદદ કરી શકે છે. જુદી જુદી બીમારીઓનો ભોગ બનેલા 50 વર્ષથી વધારે અને 65 વર્ષથી વધારે ઉંમરના લોકો પર બુડેસોનાઈડનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું. બ્રિટનમાં ચાલી રહેલ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે, દવાને બે સપ્તાહ સુધી એક દિવસમાં બે વખત આપવા પર બીમારીમાંથી રિકવર થવાનો ગાળો ઘટી જાય છે. જેને આ દવા આપવામાં આવી તેઓને સ્વસ્થ્ય રહેવામાં મદદ મળી અને તેમને સારો અનુભવ થયો.

અસ્થમાની સસ્તી ઉપલબ્ધ દવાએ કરી કમાલ!

સંશોધકોનું કહેવું છે કે, ટ્રાયલના વચગાળાના પરિણામ વિશ્વભરમાં ક્લીનિકલ અભ્યાસને બદલી શકે છે. ઘણાં દેશની હોસ્પિટલમાં ઓછા બેડ કોરોના દર્દી માટે ઉપલબ્ધ છે, જેના કારણે લોકો ઘરે જ મોટેભાગે સારવાર લઈ રહ્યા છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના હ્યુમન ટ્રાયલમાં દવાના ઉપયોગને કારણે દર્દીને હોસ્પિટલમાં ભાગ્યે જ જવું પડ્યં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પ્રભાવ સ્પષ્ટ નથી. રિસર્ચથી પુરાવા મળ્યા છે કે તુલનાત્મક રીતે સસ્તી, સરળતાથી ઉપલબ્ધ દવાની ઘણી ઓછી સાઈડ ઇફેક્ટ છે. આ કોવિડ 19ને ખરાબ પરિણામના જોખમોવાળા લોકોને મદદ કરી શકે છે.

3 દિવસ પહેલા કોવિડ 19થી રિકવર થવા લાગ્યા દર્દી

દર્દીને બુડેસોનાઈડ 14 દિવસ સુધી દિવસમાં બે વખત 800 માઈક્રોગ્રામ શ્વાસ ખેંચવા માટે કહેવામાં આવ્યું અને તેમની સ્થિતિની તપાસ 28 દિવસ સુધી કરવામાં આવી. વચગાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, દર્દી અન્યની તુલનામાં 3 દિવસ પહેલા જ બીમારીથી રિકવર થવા લાગ્યા અને 32 ટકા દવા દવા લેનાર તો 14 દિવસની અંદર જ ઠીક થઈ ગયા, જ્યારે તેમની સ્થિતિ આગામી 28 દિવસ સુધી સારી રહી. સંશોધકોએ જણાવ્યું કે, પ્રથમ વખત પ્રભાવી સારવારના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પુરાવા મળઅયા છે અને તેમને આ કામ આવી શકે છે જેમને કોરોનાનું ગંભીર જોખમ વધારે છે.

તેમણે કહ્યું કે, અન્ય સારવારની તુલનામાં ઘરમાં જ સારવાર માટે બુડેસોનાઈડ પ્રભાવશાળી રીત છે અને તેનો ઉપયોગ બીમારીની શરૂઆતના તબક્કામાં કરવામાં આવી શકે છે. આ મહામારી માટે માટે આ મોટી સિદ્ધિ અને સમુદાય આધારિત રિસર્ચ એક મોટી સફળતા છે. હ્યુમન ટ્રાયલના પરિણામ હાલમાં કોઈ સાઈન્ટિફિક જર્નલમાં પ્રકાશિત નથી થયા પરંતુ ઓનલાઈન બહાર પાડવામાં આવ્યા છે. વચગાળાના પરિણામ એ ટ્રાયલનો ભાગ છે જેનો ઉદ્દેશ એવી સારવારની રીત શોધવાનો છે જેને હોસ્પિટલની બહાર રહેલ લોકો માટે ઉપયોગમાં લઈ શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget