શોધખોળ કરો

Atiq Ahmed Murder: અતીક-અશરફ હત્યાકાંડમાં સૌથી મોટી કાર્યવાહી, જાણો કોના પર લેવાઇ પહેલી એક્શન

ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી

Atiq Ahmed Murder Case: યુપીમાં સૌથી વધુ ચર્ચિત કેસ અતીક-અશરફ હત્યા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યાકાંડ કેસના ચોથા દિવસે મોટી કાર્યવાહી થઇ છે. આ મામલામાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, બે સબ ઈન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજના ઈન્સ્પેક્ટર અશ્વિની સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે SITએ SO સહિત તમામ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી, ત્યારબાદ SITના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી. એનએન સિંહ પર આરોપ હતો કે તેમણે કેટલાક લેન્ડ માફિયાઓ પાસેથી તેમના નજીકના લોકોના નામે બહુ ઓછા પૈસામાં જમીનની રજીસ્ટ્રી કરાવી હતી.

હત્યાકાંડ દરમિયાન ભારે પોલીસ ફૉર્સ તૈનાત હતી - 
ધૂમનગંજ વિસ્તારમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેની સુરક્ષામાં તૈનાત બે ગનરોની સરેઆમ ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી, અને પછી 15 એપ્રિલે અતીક અહેમદ અને અશરફને જ્યારે પોલીસ કસ્ટડીમાં મેડિકલ ચેકઅપ માટે કૉલ્વિન હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યાં હતા તે સમયે, ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યારાઓએ બંનેને માથામાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા. ખાસ વાત છે કે, હત્યાકાંડ સમયે ભારે પોલીસ ફોર્સ તૈનાત હતુ. આ મામલે પોલીસની ભૂમિકાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા, જે બાદ પોલીસ અધિકારીઓને સજા થશે તે નિશ્ચિત હતું.

પ્રયાગરાજના એસીપી નરસિંહ નારાયણ સિંહને પણ હટાવી દેવામાં આવ્યા છે. હવે તેને ડીજીપી હેડક્વાર્ટર સાથે જોડી દેવામાં આવ્યા છે. નરસિંહ નારાયણ સિંહ શાહગંજ અને ધુમનગંજ સ્ટેશનના એસીપી હતા. તેમની જગ્યાએ હવે 43મી કોર્પ્સ પીએસી કાનપુરના મહેન્દ્ર સિંહને પ્રયાગરાજ એસીપીના પદ પર મોકલવામાં આવ્યા છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget