શોધખોળ કરો

Karnataka Election 2023: હાર બાદ બસવરાજ બોમ્મઈએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

Karnataka Election 2023: કર્ણાટક ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આ સાથે સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 65 બેઠકો મળી છે.  કોંગ્રેસે 136 બેઠકો જીતીને પૂર્ણ બહુમતી મેળવી છે. જેડીએસને 19  બેઠકો મળી હતી. અન્યના ખાતામાં માત્ર ચાર બેઠકો આવી છે.

લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએઃ  નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કર્ણાટકની જનતાના જનાદેશને નમ્રતાથી સ્વીકારે છે. હું કર્ણાટકના મહેનતુ કાર્યકર્તાઓનો તેમના પ્રયાસો અને અમારા વિઝનમાં વિશ્વાસ દર્શાવનારા લોકોનો આભાર માનું છું. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ લોકોના ભલા માટે કામ કરવાનું ચાલુ રાખશે અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવીને સક્રિયપણે અવાજ ઉઠાવીશું.

ભાજપ મુક્ત દક્ષિણ ભારત - મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ એક મોટી જીત છે. જેના કારણે સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. ભાજપ અમને ટોણો મારતો હતો અને કહેતો હતો કે અમે 'કોંગ્રેસ મુક્ત ભારત' બનાવીશું. હવે સત્ય એ છે કે આ 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' છે.

અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએઃ યેદિયુરપ્પા 


ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ નિવેદન આપ્યું હતું કે અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએ. હવે અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું અને કાર્યકરો સાથે બેસીને જ્યાં ભૂલ થઈ હશે ત્યાં વિચારમંથન કરીશું. ભાજપના કાર્યકરોએ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે.

પૂર્વ સીએમએ કહ્યું કે ભાજપ માટે જીત અને હાર કોઈ મોટી વાત નથી. બે બેઠકોથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. પાર્ટીના કાર્યકરોએ આ પરિણામોની ચિંતા કરવાની જરૂર નથી.

હારની જવાબદારી મારી છે - બોમ્મઇ

કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઇ કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. હારની જવાબદારી મારી છે. અમે વિશ્લેષણ કરીશું કે અમે ક્યાં ખોટું કર્યું.

કોંગ્રેસની જીતનો શ્રેય કર્ણાટકની 5 કરોડ જનતાને: ગૌરવ વલ્લભ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કર્ણાટકમાં જીતનો શ્રેય કર્ણાટકની 5 કરોડ જનતાને આપ્યો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સીએમ પદનો નિર્ણય કોંગ્રેસ નેતૃત્વ કરશે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂર્ણ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
Iran Israel Crisis: ‘હાનિયા અને નસરલ્લાહની મોતનો બદલો', ઇઝરાયેલ પર મિસાઇલોનો મારો કરીને શું બોલ્યુ ઇરાન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Embed widget