શોધખોળ કરો

ભોપાલની કોવિડ હોસ્પિટલમાં લાઇટ ગયા પછી જનરેટર પણ બંધ થઈ ગયું, કોરોનાના 3 દર્દીના મોત બાદ મુખ્યમંત્રીએ શું આપ્યો આદેશ?

બેકઅપ માટે હોસ્પિટલમાં જનરેટર પણ હતુ પરંતુ વીજળી ગયા બાદ થોડીવારમાં તે બંધ થઈ ગયું હતુ.

ભોપાલઃ હોસ્પિટલ આમ આદમીની જિંદગી બચાવવા માટે હોય છે પરંતુ જ્યારે આ જ હોસ્પિટલ મોતનું કારણ બની જાય તો કોને કહેવું. મધ્યપ્રેદેશની રાજધાની ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ગત રાતે વીજળી ગુલ થઈ જવાથી ત્રણ દર્દીના મોત થયા છે. બેકઅપ માટે હોસ્પિટલમાં જનરેટર પણ હતુ પરંતુ વીજળી ગયા બાદ થોડીવારમાં તે બંધ થઈ ગયું હતુ. ત્રણેય દર્દી કોરોના સંક્રમિત હતા અને વેંટિલેટર પર હતા. આ બેદરકારીને લઈ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ઉપરાંત હમીદિયા હોસ્પિટલના ડીનને પણ નોટિસ ફટકારવામાં આવી છે તથા મેંટેનેંસ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કહ્યું છે કે કોઈપણ દોષીને છોડવામાં નહીં આવે. આ અંગે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી ઓફિસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ટ્વિટ પણ કરાયું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, મધ્યપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13,092 છે. રાજ્યમાં 2,04,641 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 3,382 લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 30,006 નવા સંક્રમિત દર્દી નોંધાયા છે. જ્યારે 442 લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 98 લાખ 26 હજાર થયા છે. તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 42 હજાર 628 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 60 હજાર થયા છે. અત્યાર સુધીમાં કુલ 93 લાખ 24 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કૃષિ કાનૂનના થઈ રહેલા વિરોધ વચ્ચે પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત IND v AUS: ટેસ્ટ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાની વધી મુશ્કેલી, વોર્નર બાદ આ ખેલાડી થયો ટીમથી બહાર કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
Makar Sankranti 2025: 14 જાન્યુઆરીએ ઉજવાશે મકર સંક્રાંતિનો તહેવાર, જાણો સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
Embed widget