શોધખોળ કરો
Advertisement
જમ્મુઃ બસ સ્ટેન્ડ પર ઉભી રહેલી બસ પર હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા, બ્લાસ્ટ થતાં 18 લોકો ઇજાગ્રસ્ત
નવી દિલ્હીઃ ભારે તનાવની વચ્ચે જમ્મુ-કાશ્મીરથી ખરાબ સમાચાર મળી રહ્યાં છે. જમ્મુના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો થયો છે, જેમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, જમ્મુ-કાશ્મીરના જમ્મુના બસ સ્ટેન્ડ નજીક ઉભી રહેલી બસ પર કેટલાક હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા હતા, ગ્રેનેડ ફેંક્યા બાદ હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના રિપોર્ટ છે.
ગ્રેનેડ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધુ છે અને તપાસ હાથ ધરી છે.J&K: Blast at Jammu bus stand. Injured admitted to hospital.More details awaited pic.twitter.com/9GzfJSeAMo
— ANI (@ANI) March 7, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion