શોધખોળ કરો

Bihar Election 2020: આ તારીખ પહેલા થઈ જશે ચૂંટણી, EC એ આપી જાણકારી

બિહારની ચૂંટણી સાથે દેશમાં 64 વિધાનસભા અને એક લોકસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

નવી દિલ્હી: બિહારની ચૂંટણી સાથે દેશમાં 64 વિધાનસભા અને એક લોકસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. કેંદ્રીય ચૂંટણી પંચે કહ્યું કે યોગ્ય સમય પર ચૂંટણીની તારીખો જાહેર થશે. ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં 29 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બિહારની 243 સદસ્યોની વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે સમાપ્ત થઈ જશે. એવામં જો યોગ્ય સમય પર ચૂંટણી યોજાશે તો 29 નવેમ્બર પહેલા ચૂંટણી થઈ જશે. આ પહેલા ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને મતદાનની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન જાહેર કરી દિધી છે. 1. મહામારીને જોતા ઉમેદવાર ઓનલાઈન નામાંકન દાખલ કરી શકે છે. 2. ભારતીય રાજકારણના ઈતિહાસમાં પ્રથમ વખત ઉમેદવાર જામીનની રકમ ઓનલાઈન જમા કરાવી શકશે. 3. કન્ટેઈનમેન્ટ ઝોનને ધ્યાનમાં રાખતા એક વખતમાં ઉમેદવારની સાથે માત્ર 5 લોકો જ કેમ્પેઈનિંગમાં જશે. 4. જન સભા અથવા રેલી આયોજન કરવાની મંજૂરી કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. 5. મતદાન દરમિયાન બૂથ પર માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, થર્મલ સ્કેનર, ગ્લોવ્સ, ફેસ શીલ્ડ અને પીપીઈ કીટનો ઉપયોગ કરવો પડશે. 6. આ સાથે જ મતદારો જે મતદાન માટે આવશે તેમણે વોટિંગ પ્રક્રિયા માટે પહેલાથી જ હેન્ડ ગ્લોવ્ઝ આપવા પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget