શોધખોળ કરો

Bihar Elections ABP-CVoter Opinion Poll: બિહારમાં કોની બનશે સરકાર ? કોને મળશે કેટલી સીટ, જાણો વિગતે

ઓપિનિયન પોલ મુજબ 60 ટકા લોકો નીતીશ કુમારથી નારાજ છે અને મુખ્યમંત્રી બદલવા ઈચ્છે છે.

ABP Opinion Poll:  બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે 71 વિધાનસભા સીટો પર પ્રથમ તબક્કાનું મતદાન 28 ઓક્ટોબરે થશે. રાજ્યમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા વિસ્તારમાં, બીજા તબક્કામાં 17 જિલ્લાની 94 વિધાનસભા બેઠકો અને ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન ત્રણ નવેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન સાત નવેમ્બરે થશે. ચૂંટણી પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન છે. ABP ન્યૂઝના સી વોટરે ફાઇનલ ઓપિનિયન કર્યો છે. બિહારની તમામ 243 સીટ પર 30 હજાર 678 લોકો સાથે વાત કરવામાં આવી હતી. સર્વે 1 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ નીતિશ+ના ખાતામાં 43 ટકા વોટ, લાલુ+ના ખાતામાં 35 ટકા વોટ, ચિરાગ પાસવાનની એલજેપીને 4 ટકા વોટ અને અન્યને 18 ટકા વોટ મળી રહ્યા છે. સીટોની વાત કરવામાં આવે તો નીતીશના નેતૃત્વવાળી એનડીએ સૌથી આગળ છે. નીતિશ+ ના ખાતામાં 135-159 સીટ, લાલુ+ ને 77-98 સીટ અને એલજેપીને 1-5 સીટ મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 4થી 8 સીટ જઈ શકે છે. ઓપિનિયન પોલ મુજબ 60 ટકા લોકો નીતીશ કુમારથી નારાજ છે અને મુખ્યમંત્રી બદલવા ઈચ્છે છે. 26 ટકા લોકોએ કહ્યું અમે નારાજ છીએ ફણ બદલવા ઈચ્છતા નથી. જયારે 14 ટકા લોકો ન તો નારાજ છે કે ન તો નીતીશને બદલવા માંગે છે. બિહારમાં મુખ્યમંત્રીની પસંદને લઈ 30% લોકોએ નીતીશ કુમાર, તેજસ્વી યાદવ પર 20%, ચિરાગ પાસવાન પર 14%, સુશીલ મોદી પર 10% લોકોએ ભરોસો વ્યક્ત કર્યો હતો. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ તારીખ છે છેલ્લી અમદાવાદઃ ધનિક પરિવારની મહિલા કોની સાથે શરીર સુખ માણી રહી હતી ને પુત્રવધૂ જોઈ ગઈ ? પતિને કહેતાં મળ્યો શું નફફટ જવાબ ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget