શોધખોળ કરો

રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે

BJP Big Claims: ભારતીય જનતા પાર્ટીએ દાવો કરતાં કહ્યું કે INDIA ગઠબંધનના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષ નેતાની ભૂમિકામાં ફેરફાર કરવાના વિચાર પર વિચારણા કરી રહ્યા છે.

BJP Big Claims: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે શુક્રવારે (11 ઓક્ટોબર) દાવો કરતાં કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIAના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષ નેતાની ભૂમિકામાં ફેરફાર કરવા વિચારણા કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે જો INDIA ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમણે આ ફેરફાર કરવો જોઈએ.

નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે વિપક્ષી પક્ષોની અંદર ઘણા સક્ષમ નેતાઓ છે જે વિપક્ષના નેતા (LOP)ની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય તો તેમણે લેવાનો છે કારણ કે આ INDIA ગઠબંધનનો આંતરિક મામલો છે.

ભાજપના આ દાવા વિશે વિપક્ષી પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ નિષ્ણાતોએ કહ્યું છે કે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો ધરાવતા સૌથી મોટા વિપક્ષી પક્ષના સાંસદને જ LOP નિયુક્ત કરી શકાય છે અને રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષ નેતા નિયુક્ત કરવામાં આવ્યા છે કારણ કે કોંગ્રેસ સદનમાં સૌથી મોટો વિપક્ષી પક્ષ છે.

બાંસુરી સ્વરાજે શું કહ્યું

ભાજપ સાંસદની આ ટિપ્પણી એ સમયે આવી, જ્યારે તેમને લોકસભામાં વિપક્ષ નેતાના પદને રોટેશનલ બનાવવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું. પાર્ટી હેડ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન બાંસુરી સ્વરાજે કહ્યું, "હા! મેં પણ સાંભળ્યું છે કે વિપક્ષના પદને રોટેશનલ બનાવવાની વાત ચાલી રહી છે, પરંતુ હું કહીશ કે આ વિપક્ષનો આંતરિક મામલો છે."

'બીજા પણ ઘણા નેતાઓ છે જે સક્ષમ છે'

સૂચન કરતાં બાંસુરી સ્વરાજે કહ્યું કે INDIA ગઠબંધને વિપક્ષની ભૂમિકા વિશે પોતાના વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષોમાં નિશ્ચિતપણે ઘણા નેતાઓ છે જે LOPની જવાબદારી પૂરી કરવામાં ઘણા સક્ષમ છે. જો ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી પોતાની જવાબદારી પૂરી લગનથી નથી નિભાવી રહ્યા તો તેમણે આવો નિર્ણય લેવો જોઈએ.

બાંસુરી સ્વરાજે કહ્યું કે, ગયા વર્ષે આમ આદમી પાર્ટીની સરકારે 10 હજાર બસ માર્શલને હટાવ્યા હતા. બસ માર્શલોના પગાર માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ઓછી આવક અને વધુ ખર્ચના કારણે દિલ્હી સરકારને 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકાર પાસે પગાર અને કચરાનો નિકાલ જેવી સેવાઓ માટે પૈસા નથી. આમ આદમી પાર્ટી પ્રચાર અને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. તેના નેતા અરવિંદ કેજરીવાલને માત્ર સત્તાની ચિંતા છે. તેને લોકોના હિતની પરવા નથી.

આ પણ વાંચોઃ

શું ચંદ્રબાબુ નાયડુ NDAને આપશે ઝટકો, હવે આ મામલે રાહુલ ગાંધીનું કર્યું સમર્થન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હેવાન શિક્ષકોને કોણ ભણાવશે પાઠ?Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલરો, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલર, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
Embed widget