શોધખોળ કરો

રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે

BJP Big Claims: ભારતીય જનતા પાર્ટીએ દાવો કરતાં કહ્યું કે INDIA ગઠબંધનના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષ નેતાની ભૂમિકામાં ફેરફાર કરવાના વિચાર પર વિચારણા કરી રહ્યા છે.

BJP Big Claims: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે શુક્રવારે (11 ઓક્ટોબર) દાવો કરતાં કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIAના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષ નેતાની ભૂમિકામાં ફેરફાર કરવા વિચારણા કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે જો INDIA ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો તેમણે આ ફેરફાર કરવો જોઈએ.

નવી દિલ્હી લોકસભા ક્ષેત્રના ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે વિપક્ષી પક્ષોની અંદર ઘણા સક્ષમ નેતાઓ છે જે વિપક્ષના નેતા (LOP)ની ભૂમિકા નિભાવી શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય તો તેમણે લેવાનો છે કારણ કે આ INDIA ગઠબંધનનો આંતરિક મામલો છે.

ભાજપના આ દાવા વિશે વિપક્ષી પક્ષો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ નિષ્ણાતોએ કહ્યું છે કે ઓછામાં ઓછી 10 ટકા બેઠકો ધરાવતા સૌથી મોટા વિપક્ષી પક્ષના સાંસદને જ LOP નિયુક્ત કરી શકાય છે અને રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષ નેતા નિયુક્ત કરવામાં આવ્યા છે કારણ કે કોંગ્રેસ સદનમાં સૌથી મોટો વિપક્ષી પક્ષ છે.

બાંસુરી સ્વરાજે શું કહ્યું

ભાજપ સાંસદની આ ટિપ્પણી એ સમયે આવી, જ્યારે તેમને લોકસભામાં વિપક્ષ નેતાના પદને રોટેશનલ બનાવવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું. પાર્ટી હેડ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન બાંસુરી સ્વરાજે કહ્યું, "હા! મેં પણ સાંભળ્યું છે કે વિપક્ષના પદને રોટેશનલ બનાવવાની વાત ચાલી રહી છે, પરંતુ હું કહીશ કે આ વિપક્ષનો આંતરિક મામલો છે."

'બીજા પણ ઘણા નેતાઓ છે જે સક્ષમ છે'

સૂચન કરતાં બાંસુરી સ્વરાજે કહ્યું કે INDIA ગઠબંધને વિપક્ષની ભૂમિકા વિશે પોતાના વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષોમાં નિશ્ચિતપણે ઘણા નેતાઓ છે જે LOPની જવાબદારી પૂરી કરવામાં ઘણા સક્ષમ છે. જો ગઠબંધનને લાગે છે કે રાહુલ ગાંધી પોતાની જવાબદારી પૂરી લગનથી નથી નિભાવી રહ્યા તો તેમણે આવો નિર્ણય લેવો જોઈએ.

બાંસુરી સ્વરાજે કહ્યું કે, ગયા વર્ષે આમ આદમી પાર્ટીની સરકારે 10 હજાર બસ માર્શલને હટાવ્યા હતા. બસ માર્શલોના પગાર માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ઓછી આવક અને વધુ ખર્ચના કારણે દિલ્હી સરકારને 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકાર પાસે પગાર અને કચરાનો નિકાલ જેવી સેવાઓ માટે પૈસા નથી. આમ આદમી પાર્ટી પ્રચાર અને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે. તેના નેતા અરવિંદ કેજરીવાલને માત્ર સત્તાની ચિંતા છે. તેને લોકોના હિતની પરવા નથી.

આ પણ વાંચોઃ

શું ચંદ્રબાબુ નાયડુ NDAને આપશે ઝટકો, હવે આ મામલે રાહુલ ગાંધીનું કર્યું સમર્થન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Embed widget