શોધખોળ કરો

શું ચંદ્રબાબુ નાયડુ NDAને આપશે ઝટકો, હવે આ મામલે રાહુલ ગાંધીનું કર્યું સમર્થન

Caste Census: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ જાતિગત વસતિ ગણતરીની માંગ ઉઠાવી છે. તેમણે આને સમાજ માટે જરૂરી ગણાવ્યું છે.

Caste Census: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ જાતિગત વસતિ ગણતરીની માંગ ઉઠાવી છે. તેમણે આને સમાજ માટે જરૂરી ગણાવ્યું છે.

જાતિગત વસતિ ગણતરી અંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ રાહુલ નીતીશ સાથે સૂર મિલાવ્યો છે.

1/8
દેશભરમાં આ સમયે જાતિગત વસતિ ગણતરીની માંગ તીવ્ર બની છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.
દેશભરમાં આ સમયે જાતિગત વસતિ ગણતરીની માંગ તીવ્ર બની છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.
2/8
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે તેઓ આ દેશમાં જાતિગત વસતિ ગણતરી કરાવીને રહેશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે તેઓ આ દેશમાં જાતિગત વસતિ ગણતરી કરાવીને રહેશે.
3/8
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જાતિગત વસતિ ગણતરીને તેમના ઘોષણાપત્રમાં પણ સામેલ કરી હતી.
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જાતિગત વસતિ ગણતરીને તેમના ઘોષણાપત્રમાં પણ સામેલ કરી હતી.
4/8
જાતિ વસતિ ગણતરી અંગે કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોનો આરોપ છે કે મોદી સરકાર જાતિ વસતિ ગણતરી કરાવવા માંગતી નથી.
જાતિ વસતિ ગણતરી અંગે કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોનો આરોપ છે કે મોદી સરકાર જાતિ વસતિ ગણતરી કરાવવા માંગતી નથી.
5/8
હવે આ મામલે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ કૂદી પડ્યા છે. તેમણે જાતિગત વસતિ ગણતરીની માંગ કરી છે અને આને જરૂરી ગણાવ્યું છે.
હવે આ મામલે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ કૂદી પડ્યા છે. તેમણે જાતિગત વસતિ ગણતરીની માંગ કરી છે અને આને જરૂરી ગણાવ્યું છે.
6/8
નીતીશ કુમાર, ચિરાગ પાસવાન, સંઘ, રાહુલ ગાંધી, અનુપ્રિયા પટેલ, સંજય નિષાદ અને ઓપી રાજભર પણ જાતિગત વસતિ ગણતરીની માંગ કરી ચૂક્યા છે. હવે આ કડીમાં એક નવું નામ TDP પ્રમુખ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું પણ જોડાઈ ગયું છે.
નીતીશ કુમાર, ચિરાગ પાસવાન, સંઘ, રાહુલ ગાંધી, અનુપ્રિયા પટેલ, સંજય નિષાદ અને ઓપી રાજભર પણ જાતિગત વસતિ ગણતરીની માંગ કરી ચૂક્યા છે. હવે આ કડીમાં એક નવું નામ TDP પ્રમુખ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું પણ જોડાઈ ગયું છે.
7/8
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જાતિ વસતિ ગણતરીની ભાવનાનું સન્માન કરવું જોઈએ? તેમણે કહ્યું,
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જાતિ વસતિ ગણતરીની ભાવનાનું સન્માન કરવું જોઈએ? તેમણે કહ્યું, "હા, આ ભાવનાનું સન્માન થવું જોઈએ. આમાં કોઈ બે મત નથી."
8/8
તેમણે આગળ કહ્યું,
તેમણે આગળ કહ્યું, "આજે ગરીબી સૌથી મોટો મુદ્દો છે. જો તમે નબળા વર્ગના હો, પરંતુ તમારી પાસે પૈસા છે તો લોકો તમારી ઈજ્જત કરે છે. જ્યારે, જો તમે ઉંચી જાતિના છો અને તમારી પાસે પૈસા નથી તો તમારી ઈજ્જત કોઈ નહીં કરે. પૈસાથી સંતુલન આવે છે અને અહીં જ સંતુલન બનાવવું પડશે."

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મથી ખળભળાટ, આરોપી જેલભેગોAmreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?Ambalal Patel | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહીTata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
Air India નું વિમાન લેન્ડ થયું, ટેકનિકલ ખામી સર્જાઈ હતી, 140 મુસાફરો સુરક્ષિત
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
રાહુલ ગાંધી પાસેથી વિપક્ષ નેતાની ખુરશી છીનવાઈ જશે? ભાજપનો દાવો - INDIA ગઠબંધન વિચારણા કરી રહ્યું છે
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
બનાસકાંઠામાં અધિક કલેકટરેની મોટી કાર્યવાહી, 13 ભેળસેળિયા વેપારીને રૂપિયા 61 લાખનો દંડ ફટકાર્યો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
Dussehra 2024 : વિજયાદશમી પર રાવણ દહન મુહૂર્ત અને શસ્ત્ર પૂજન માટે ક્યો સમય છે શુભ, જાણો
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલરો, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
IND vs BAN, 3rd T20I: બેટ્સમેન કે બોલર, હૈદરાબાદમાં કોને મળશે સફળતા,  જાણો પિચ રિપોર્ટ 
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ
હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ
Embed widget