શોધખોળ કરો

શું ચંદ્રબાબુ નાયડુ NDAને આપશે ઝટકો, હવે આ મામલે રાહુલ ગાંધીનું કર્યું સમર્થન

Caste Census: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ જાતિગત વસતિ ગણતરીની માંગ ઉઠાવી છે. તેમણે આને સમાજ માટે જરૂરી ગણાવ્યું છે.

Caste Census: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ જાતિગત વસતિ ગણતરીની માંગ ઉઠાવી છે. તેમણે આને સમાજ માટે જરૂરી ગણાવ્યું છે.

જાતિગત વસતિ ગણતરી અંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ રાહુલ નીતીશ સાથે સૂર મિલાવ્યો છે.

1/8
દેશભરમાં આ સમયે જાતિગત વસતિ ગણતરીની માંગ તીવ્ર બની છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.
દેશભરમાં આ સમયે જાતિગત વસતિ ગણતરીની માંગ તીવ્ર બની છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો.
2/8
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે તેઓ આ દેશમાં જાતિગત વસતિ ગણતરી કરાવીને રહેશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે તેઓ આ દેશમાં જાતિગત વસતિ ગણતરી કરાવીને રહેશે.
3/8
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જાતિગત વસતિ ગણતરીને તેમના ઘોષણાપત્રમાં પણ સામેલ કરી હતી.
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે જાતિગત વસતિ ગણતરીને તેમના ઘોષણાપત્રમાં પણ સામેલ કરી હતી.
4/8
જાતિ વસતિ ગણતરી અંગે કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોનો આરોપ છે કે મોદી સરકાર જાતિ વસતિ ગણતરી કરાવવા માંગતી નથી.
જાતિ વસતિ ગણતરી અંગે કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોનો આરોપ છે કે મોદી સરકાર જાતિ વસતિ ગણતરી કરાવવા માંગતી નથી.
5/8
હવે આ મામલે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ કૂદી પડ્યા છે. તેમણે જાતિગત વસતિ ગણતરીની માંગ કરી છે અને આને જરૂરી ગણાવ્યું છે.
હવે આ મામલે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ કૂદી પડ્યા છે. તેમણે જાતિગત વસતિ ગણતરીની માંગ કરી છે અને આને જરૂરી ગણાવ્યું છે.
6/8
નીતીશ કુમાર, ચિરાગ પાસવાન, સંઘ, રાહુલ ગાંધી, અનુપ્રિયા પટેલ, સંજય નિષાદ અને ઓપી રાજભર પણ જાતિગત વસતિ ગણતરીની માંગ કરી ચૂક્યા છે. હવે આ કડીમાં એક નવું નામ TDP પ્રમુખ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું પણ જોડાઈ ગયું છે.
નીતીશ કુમાર, ચિરાગ પાસવાન, સંઘ, રાહુલ ગાંધી, અનુપ્રિયા પટેલ, સંજય નિષાદ અને ઓપી રાજભર પણ જાતિગત વસતિ ગણતરીની માંગ કરી ચૂક્યા છે. હવે આ કડીમાં એક નવું નામ TDP પ્રમુખ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું પણ જોડાઈ ગયું છે.
7/8
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જાતિ વસતિ ગણતરીની ભાવનાનું સન્માન કરવું જોઈએ? તેમણે કહ્યું,
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું જાતિ વસતિ ગણતરીની ભાવનાનું સન્માન કરવું જોઈએ? તેમણે કહ્યું, "હા, આ ભાવનાનું સન્માન થવું જોઈએ. આમાં કોઈ બે મત નથી."
8/8
તેમણે આગળ કહ્યું,
તેમણે આગળ કહ્યું, "આજે ગરીબી સૌથી મોટો મુદ્દો છે. જો તમે નબળા વર્ગના હો, પરંતુ તમારી પાસે પૈસા છે તો લોકો તમારી ઈજ્જત કરે છે. જ્યારે, જો તમે ઉંચી જાતિના છો અને તમારી પાસે પૈસા નથી તો તમારી ઈજ્જત કોઈ નહીં કરે. પૈસાથી સંતુલન આવે છે અને અહીં જ સંતુલન બનાવવું પડશે."

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget