શોધખોળ કરો

BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર

ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી

BJP First List: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવ્યા બાદ રાજધાની દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટના સાંસદ ડૉ. હર્ષવર્ધને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

આ પહેલા પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને ઝારખંડના હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ભાજપની પ્રથમ યાદી બહાર આવે તે પહેલા જ સક્રિય રાજકારણમાંથી ખસી જવા વિનંતી કરી હતી. આ સાથે જ હવે સાંસદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.


BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર

ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી. ડૉ. હર્ષવર્ધન, તેમની ત્રીસ વર્ષથી વધુની પ્રસિદ્ધ ચૂંટણી કારકીર્દીમાં પાંચેય વિધાનસભા અને બે સંસદીય ચૂંટણી લડ્યા હતા, તે તમામમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. આ સિવાય તેમણે પાર્ટી સંગઠન, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ ઘણા પ્રતિષ્ઠિત પદો સંભાળ્યા હતા. હવે હું મારા કામ પર પાછા ફરવા માંગુ છું.

તેમણે લખ્યું છે કે પચાસ વર્ષ પહેલાં જ્યારે મેં ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ઇચ્છા સાથે કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ લીધો હતો, ત્યારે માનવજાતની સેવા એ મારું સૂત્ર હતું.

કોણ છે પ્રવીણ ખંડેલવાલ જેના માટે ભાજપે ડૉ.હર્ષવર્ધનનની કપાઇ ટિકીટ ?

દિલ્હીની 5 લોકસભા સીટોમાંથી જે સૌથી વધુ ચર્ચાઈ રહી છે તે ચાંદની ચોક છે. કોઈ પણ માની ન શકે કે તેણે કેવી રીતે ડૉ. હર્ષવર્ધનને બહારનો રસ્તો બતાવ્યો છે. પ્રવીણ ખંડેલવાલ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ નામની સંસ્થાના સ્થાપક અને રાષ્ટ્રીય મહાસચિવ છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. દિલ્હીના રાજકારણ પર નજર રાખનારા પત્રકારોનું કહેવું છે કે પ્રવીણ ખંડેલવાલ ભાજપના નેતાઓની પ્રેસ રિલીઝ એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલતા હતા.                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Embed widget