શોધખોળ કરો

BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર

ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી

BJP First List: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવ્યા બાદ રાજધાની દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટના સાંસદ ડૉ. હર્ષવર્ધને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

આ પહેલા પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર અને ઝારખંડના હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ભાજપની પ્રથમ યાદી બહાર આવે તે પહેલા જ સક્રિય રાજકારણમાંથી ખસી જવા વિનંતી કરી હતી. આ સાથે જ હવે સાંસદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.


BJP: પીએમ મોદીના નજીકના સાંસદે રાજીનીતિમાંથી સન્યાસનું કર્યુ એલાન, કેન્દ્રમાં રહી ચૂક્યા છે મિનિસ્ટર

ડૉક્ટર હર્ષવર્ધને રવિવારે સોશિયલ મીડિયા X પર પૉસ્ટ કરીને આ માહિતી આપી હતી. ડૉ. હર્ષવર્ધન, તેમની ત્રીસ વર્ષથી વધુની પ્રસિદ્ધ ચૂંટણી કારકીર્દીમાં પાંચેય વિધાનસભા અને બે સંસદીય ચૂંટણી લડ્યા હતા, તે તમામમાં ભારે માર્જિનથી જીત મેળવી હતી. આ સિવાય તેમણે પાર્ટી સંગઠન, રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ ઘણા પ્રતિષ્ઠિત પદો સંભાળ્યા હતા. હવે હું મારા કામ પર પાછા ફરવા માંગુ છું.

તેમણે લખ્યું છે કે પચાસ વર્ષ પહેલાં જ્યારે મેં ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ઇચ્છા સાથે કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ લીધો હતો, ત્યારે માનવજાતની સેવા એ મારું સૂત્ર હતું.

કોણ છે પ્રવીણ ખંડેલવાલ જેના માટે ભાજપે ડૉ.હર્ષવર્ધનનની કપાઇ ટિકીટ ?

દિલ્હીની 5 લોકસભા સીટોમાંથી જે સૌથી વધુ ચર્ચાઈ રહી છે તે ચાંદની ચોક છે. કોઈ પણ માની ન શકે કે તેણે કેવી રીતે ડૉ. હર્ષવર્ધનને બહારનો રસ્તો બતાવ્યો છે. પ્રવીણ ખંડેલવાલ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ નામની સંસ્થાના સ્થાપક અને રાષ્ટ્રીય મહાસચિવ છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. દિલ્હીના રાજકારણ પર નજર રાખનારા પત્રકારોનું કહેવું છે કે પ્રવીણ ખંડેલવાલ ભાજપના નેતાઓની પ્રેસ રિલીઝ એક વિભાગમાંથી બીજા વિભાગમાં મોકલતા હતા.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget