શોધખોળ કરો

કાશ્મીરી પંડિતો પર ફારૂક અબ્દુલ્લાનું મોટુ નિવેદન- ભાજપે તેઓને ફક્ત મતબેન્ક સમજી

આ દરમિયાન તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધ્યું હતું. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે જો નેતા ધર્મ અને રાજનીતિને એક બીજાથી દૂર નહી રાખે તો દેશ નહી બચે

Farooq Abdullah On Kashmiri Pandits: નેશનલ કોગ્રેસ ચીફ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાએ કાશ્મીર અને કાશ્મીરી પંડિતોને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરના લોકોને ફક્ત મત બેન્કના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે કાશ્મીરીઓને અનેક વચનો આપવામાં આવ્યા પરંતુ એક પણ વચન પુરુ કરવામાં આવ્યું નથી. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે મત માટે કાશ્મીરી પંડિતો અને કાશ્મીરી મુસ્લિમો વચ્ચે સમસ્યાઓ પેદા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે મતભેદના કારણે આપણા દુશ્મનોને ફાયદો થશે.

આ દરમિયાન તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધ્યું હતું. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે જો નેતા ધર્મ અને રાજનીતિને એક બીજાથી દૂર નહી રાખે તો દેશ નહી બચે. કેન્દ્રની વર્તમાન મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તે મહિલા અધિકાર બિલ પાસ કેમ નથી કરતા? મહિલાઓના મુદ્દા પર બોલતા અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપ પાસે સંસદમાં 300 સભ્ય છે પરંતુ તેઓ નથી ઇચ્છતા કે મહિલાઓ આગળ આવે અને પુરુષોની સમાન દરજ્જો હાંસલ કરે.

નોંધનીય છે કે નેશનલ કોન્ફરન્સના લઘુમતી સેલે શનિવારે ત્રણ પ્રસ્તાવ પાસ કર્યા જેમાં ઘાટીમાં પ્રવાસી કાશ્મીરી પંડિતોની વાપસી તથા પુનઃવર્સન અને તેમના રાજકીય સશક્તિકરણ  સહિત અનેક આહવાન કરવામાં આવ્યા છે. આ પ્રસ્તાવ અહી પાર્ટીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાની અધ્યક્ષતામાં એક દિવસ સંમેલનમાં રજૂ કરાયા હતા. જેમાં સમુદાયના મંદિરો અને ધાર્મિક સ્થળોના મેનેજમેન્ટ માટે એક બિલ પાસ કરવાની માંગ કરાઇ હતી.

ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ

બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget