શોધખોળ કરો

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાની હત્યા, TMC પર આરોપ

  કોલકત્તાઃ પશ્વિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લામાં એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોના ટોળાએ બીજેપી કાર્યકર્તાને ઘેરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ઘટના દક્ષિણ પરગના જિલ્લાના મંદીર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા બ્લોક સ્તરના નેતા શક્તિપારા સરદારની તેના ઘર પાસે કેટલાક અજાણ્યા લોકોએ ધારદાર હથિયારોથી હુમલો કરી હત્યા કરી દીધી હતી. ઘટના સમયે 45 વર્ષીય સરદાર પોતાના કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો. હુમલા બાદ પાડોશીઓએ સરદારને નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેને કોલકત્તા રેફર કરાયો હતો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું. મૃતક બીજેપી નેતાના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, પંચાયત ચૂંટણી બાદથી જ સરદારને ધમકીઓ મળી રહી હતી. મંદિર બજાર પંચાયત ચૂંટણીમાં 15 બેઠકોમાંથી 9 ટીએમસીએ જીતી હતી જ્યારે છ બેઠકો ભાજપે જીતી હતી. મૃતક ભાજપ નેતા સરદાર સક્રીય કાર્યકર હતો. સરદારની હત્યા પાછળ ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લાગ્યો છે. જ્યારે ટીએમસીએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. પુરુલિયાના પંચાયત સમિતિ ચૂંટણીમાં વિજય હાંસલ કરનારા ભાજપના બિરંચી કુમારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. બિરંચી કુમારના મતે આ વર્તમાન સરકારના ઇશારા પર થઇ રહ્યું છે. સત્તાધારી દળ ધમકી ભર્યા પત્રો મોકલી રહ્યા છે જેમાં લખ્યું છે કે 2019માં અમે જોઇ લઇશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
Embed widget