શોધખોળ કરો

Budget 2020: LICમાં સરકારનો હિસ્સો વેચવાને લઈને CM મમતા બેનર્જીએ મોદી સરકાર પર કર્યો મોટો પ્રહાર

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન જાહેરાત્ કરી કે, સરકાર લાઈફ ઈશ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લાવશે. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે.

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અને સરકારી કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેઓએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકાર સાર્વજનિક સંસ્થાઓની વારસાને ખતમ કરી રહી છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘હું જાહેર સંસ્થાઓની ધરોહર અને વારસાને ટાર્ગેટ બનાવવા પર કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને હેરાન છું. આ સુરક્ષાની ભાવનાનો અંત છે. શું આ એક યુગનો અંત છે.’ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન જાહેરાત કરી હતી કે, સરકાર લાઈફ ઈશ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો આઈપીઓ લાવશે. સરકાર એલઆઈસીનો IPO લિસ્ટેડ કરીને નાણાં એકત્ર કરશે. LIC ભારતના 1.3 અરબ લોકોમાંથી લગભગ આના ચોથા ભાગના લોકો સાથે જોડાયેલી છે. કંપની પાસે કુલ 31.10 લાખ કરોડ રૂપિયાના અસેટ અંડર મેનેજમેન્ટ છે. કેન્દ્ર સરકાર પાસે એલઆઈસીમાં 100 ટકા ઈક્વિટી છે. જેની વર્ષ 1956માં સંસદના અધિનિમય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. એલઆઈસીને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કરાવવામાં આવશે તો દેશની સૌથી મોટી સુચિબદ્ધ નાણાં સેવા કંપની બની જશે. આઈપીઓ લાવવા પાછળ સરકારનો ઈરાદો એ છે કે, સરકાર એલઆઈસીમાં પોતાનો હિસ્સો ઘટાડશે. કેન્દ્ર સરકારે પહેલા પણ જાહેરાત કરી ચૂકી છે કે તે પીએસયુ કંપનીઓમાં પોતાની ભાગીદારીને 35 ટકા સુધી જ રાખશે. નાણામંત્રીએ ચાર નવા રેલવે સ્ટેશનોનું નિર્માણ પણ પીપીપી મોડલથી કરવાની જાહેરાત કરી છે. તેજસ જેવી 150 પ્રાઈવેટ ટ્રેનો વધારવાની જાહેરાત કરી છે. હવે વિપક્ષ પાર્ટીઓ તેને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. થોડા દિવસો પહેલા મોદી સરકારે એર ઈન્ડિયાને પણ વેચવાની જાહેરાત કરી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામા મોટા ડિસઇન્વેસમેન્ટ થવાની આશા છે, વર્ષ 2020-21માં 2.10 લાખ કરોડ રૂપિયાનું ડિસઇન્વેસમેન્ટ લક્ષ્ય મેળવવાની આશા છે. બજેટ 2020: સરકાર કઈ મોટી કંપનીનો લાવશે IPO, નામ સાંભળીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
'ઉત્તર ભારતીય મહિલા કરી શકે છે 10 પુરુષો સાથે લગ્ન', સ્ટાલિનના મંત્રીનું વિવાદીત નિવેદન
Embed widget