શોધખોળ કરો

બજેટ સત્ર: રાષ્ટ્રપતિએ કહ્યું- ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં, ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ

રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રધ્વજ અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરુઆત થઈ. અભિભાષણની શરુઆત કરતા રાષ્ટ્રપતિએ સૌથી પહેલા કોરોના મહામારી, સરહદ પર તણાવ સહિત અનેક સંકટોનો ઉલ્લેખ કર્યો. તેની સાથે રાષ્ટ્રપતિએ કહ્યું કે, આટલા બધા સંકટો સામે પણ દેશ મજબૂતીથી ઊભો રહ્યો. સાથે કૃષિ કાયદાને લઈને રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કૃષિ કાયદામાં સુધારા સાથે સૌથી મોટો લાભ પણ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને તાત્કાલિક મળવાનો શરુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “વ્યાપક વિમર્શ બાદ સંસદે સાત મહિના પૂર્વે ત્રણ મહત્વપૂર્ણ કૃષિ કાયદા વિધેયક પાસ કર્યા. જેનો લાભ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને મળવાનો શરુ થઈ ગયો છે. નાના ખેડૂતોને થતા આ લાભને સમજતાની સાથે જ અનેક રાજકીય પક્ષોએ સમયે સમયે આ સુધારાને પોતાનું ભરપૂર સમર્થન આપ્યું હતું.” રાષ્ટ્રપતિએ કહ્યું કે, મારી સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે ત્રણેય નવા કૃષિ કાયદા બનાવતા રહેલા, જૂની વ્યવસ્થાઓ અંતર્ગત જે અધિકાર હતા તથા જે સુવિધાઓ હતી. તેમાં કોઈ કમી કરવામાં આવી નથી,પરંતુ કૃષિ કાયદામાં સુધારાથી સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપ્યા છે. કૃષિને વધુ ફાયદાકારક બનાવવા માટે મારી સરકારે આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચર ફંડની શરુઆત કરવામાં આવી છે. રામનાથ કોવિંદે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કહ્યું કે, રાષ્ટ્રધ્વજનું અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ. વર્તમાનમાં આ કાયદાના અમલીકરણ દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્થગિત કરવામાં આવ્યો છે. મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરતા તેનું પાલન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Embed widget