શોધખોળ કરો

બજેટ સત્ર: રાષ્ટ્રપતિએ કહ્યું- ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં, ગણતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું દુર્ભાગ્યપૂર્ણ

રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રધ્વજ અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરુઆત થઈ. અભિભાષણની શરુઆત કરતા રાષ્ટ્રપતિએ સૌથી પહેલા કોરોના મહામારી, સરહદ પર તણાવ સહિત અનેક સંકટોનો ઉલ્લેખ કર્યો. તેની સાથે રાષ્ટ્રપતિએ કહ્યું કે, આટલા બધા સંકટો સામે પણ દેશ મજબૂતીથી ઊભો રહ્યો. સાથે કૃષિ કાયદાને લઈને રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કૃષિ કાયદામાં સુધારા સાથે સૌથી મોટો લાભ પણ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને તાત્કાલિક મળવાનો શરુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “વ્યાપક વિમર્શ બાદ સંસદે સાત મહિના પૂર્વે ત્રણ મહત્વપૂર્ણ કૃષિ કાયદા વિધેયક પાસ કર્યા. જેનો લાભ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને મળવાનો શરુ થઈ ગયો છે. નાના ખેડૂતોને થતા આ લાભને સમજતાની સાથે જ અનેક રાજકીય પક્ષોએ સમયે સમયે આ સુધારાને પોતાનું ભરપૂર સમર્થન આપ્યું હતું.” રાષ્ટ્રપતિએ કહ્યું કે, મારી સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે ત્રણેય નવા કૃષિ કાયદા બનાવતા રહેલા, જૂની વ્યવસ્થાઓ અંતર્ગત જે અધિકાર હતા તથા જે સુવિધાઓ હતી. તેમાં કોઈ કમી કરવામાં આવી નથી,પરંતુ કૃષિ કાયદામાં સુધારાથી સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપ્યા છે. કૃષિને વધુ ફાયદાકારક બનાવવા માટે મારી સરકારે આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચર ફંડની શરુઆત કરવામાં આવી છે. રામનાથ કોવિંદે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કહ્યું કે, રાષ્ટ્રધ્વજનું અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ. વર્તમાનમાં આ કાયદાના અમલીકરણ દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્થગિત કરવામાં આવ્યો છે. મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરતા તેનું પાલન કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget