શોધખોળ કરો

CAA વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનો પર સોનિયા ગાંધીએ કહ્યુ- લોકોનો અવાજ દબાવી રહી છે BJP

સોનિયા ગાંધીએ કહ્યુ કે, ભાજપ સરકાર દેશભરમાં વિદ્યાર્થીઓ અને પ્રજા તરફથી થઇ રહેલા પ્રદર્શન જે રીતે દબાવી રહી છે તેને લઇને કોગ્રેસ પાર્ટી ચિંતિત છે

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં થઇ રહેલા વિરોધ વચ્ચે કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશ જાહેર કરી સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે.તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં લોકોને સરકારની ખોટી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર છે પરંતુ સરકાર તેમની ઉપેક્ષા કરી રહી છે અને ક્રૂરતાપૂર્વક દબાવી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, ભાજપ સરકાર દેશભરમાં વિદ્યાર્થીઓ અને પ્રજા તરફથી થઇ રહેલા પ્રદર્શન જે રીતે દબાવી રહી છે તેને લઇને કોગ્રેસ પાર્ટી ચિંતિત છે. દેશભરની યુનિવર્સિટીઓ, આઇઆઇટી, આઇઆઇએમ અને અન્ય શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ભાજપ સરકારની વિભાજનકારી અને જનવિરોધી નીતિઓ વિરુદ્ધ સ્વયં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકતંત્રમાં લોકોને ખોટા નિર્ણયો વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને ચિંતા પ્રગટ કરવાનો હક છે. સરકારની જવાબદારી છે કે તે લોકોની વાતો સાંભળે અને તેમની ચિંતાઓ દૂર કરે. સોનિયા ગાંધીએ કહ્યુ કે, સરકાર વિરોધીઓનો અવાજ દબાવવા માટે બળનો ઉપયોગ કરી રહી છે. આ લોકતંત્રમાં અસ્વીકાર્ય છે. કોગ્રેસ પાર્ટી ભાજપ સરકારના એક્શની નિંદા કરે છે. પાર્ટી વિદ્યાર્થીઓ અને જનતાના સંઘર્ષમાં તેમની સાથે છે. તેમણે કહ્યુ કે, નાગરિકતા સંશોધન કાયદો ભેદભાવપૂર્ણ છે અને પ્રસ્તાવિત એનઆરસી ગરીબોને ઠેસ પહોંચાડશે. નોટબંધીની  જેમ લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનોમાં ઉભા રહેવું પડશે. લોકોનો ડર વાસ્તવિક છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget