શોધખોળ કરો

Cabinet Decisions: મોદી કેબિનેટનો મોટો ફેંસલોઃ કુપોષણ ખતમ કરવા સરકારી યોજનામાં ફોર્ટિફાઈડ ચોખાનું કરાશે વિતરણ, ત્રણ તબક્કમાં યોજના લાગુ થશે

ફોર્ટિફાઇડ ચોખામાં મોટી માત્રામાં પોષક તત્વો જોવા મળે છે. તે આયર્ન અને વિટામિન્સથી ભરપૂર છે. તેમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B12, ફોલિક એસિડ, ઝિંક જેવા ઘણા પોષક તત્વોનું મિશ્રણ હોય છે.

Cabinet Decisions:  કેન્દ્રીય કેબિનેટે સરકારી યોજનાઓમાં ફોર્ટિફાઇડ ચોખાના વિતરણને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે આ જાણકારી આપી. ચોખાના ફોર્ટિફિકેશન માટે દર વર્ષે આશરે રૂ. 2700 કરોડનો ખર્ચ થશે, જેનો ખર્ચ કેન્દ્ર ઉઠાવશે. તે વર્ષ 2024 સુધીમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે.

ત્રણ તબક્કામાં વિતરણ યોજના લાગુ કરાશે

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફોર્ટિફાઇડ ચોખાના વિતરણ માટેની યોજનાનો અમલ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

  • પ્રથમ તબક્કોઃ સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) અને PM પોષણને માર્ચ 2022 સુધીમાં સમગ્ર દેશમાં આવરી લેવામાં આવશે.
  • બીજો તબક્કો: માર્ચ 2023 સુધીમાં તમામ મહત્વાકાંક્ષી અને વધુ બોજ ધરાવતા જિલ્લાઓમાં લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી અને અન્ય યોજનાઓમાં લાગુ કરવામાં આવશે.
  • ત્રીજો તબક્કો: બીજા તબક્કા સાથે, આ યોજના બાકીના જિલ્લાઓમાં માર્ચ 2024 સુધીમાં લાગુ કરવામાં આવશે.

ફોર્ટિફાઇડ ચોખા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ફોર્ટિફાઇડ ચોખામાં મોટી માત્રામાં પોષક તત્વો જોવા મળે છે. તે આયર્ન અને વિટામિન્સથી ભરપૂર છે. તેમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B12, ફોલિક એસિડ, ઝિંક જેવા ઘણા પોષક તત્વોનું મિશ્રણ હોય છે. આ ચોખા લોકોના આહારમાં જરૂરી પોષક તત્વોની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને કુપોષણને નિયંત્રિત કરવામાં ઘણી હદ સુધી મદદરૂપ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget