શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Anant-Radhika Wedding: અનંત-રાધિકાના લગ્ન પહેલા ભરાયુ મામેરૂં, જાણો શું છે ને કેમ કરવામાં આવે છે ?

બુધવારે અંબાણી હાઉસમાં મામેરું ભરાયુ હતુ, આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે આ વિધિ શું છે અને તેમાં શું થાય છે?

બુધવારે અંબાણી હાઉસમાં મામેરું ભરાયુ હતુ, આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે આ વિધિ શું છે અને તેમાં શું થાય છે?

(તસવીર- એબીપી લાઇવ)

1/9
Anant Ambani and Radhika Merchant Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને દાયકાના સૌથી ભવ્ય લગ્ન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
Anant Ambani and Radhika Merchant Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને દાયકાના સૌથી ભવ્ય લગ્ન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. બંને 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે.
2/9
બુધવારે અંબાણી હાઉસમાં મામેરું ભરાયુ હતુ, આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે આ વિધિ શું છે અને તેમાં શું થાય છે? જાણો અહીં...
બુધવારે અંબાણી હાઉસમાં મામેરું ભરાયુ હતુ, આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે આ વિધિ શું છે અને તેમાં શું થાય છે? જાણો અહીં...
3/9
જાણો શું હોય છે મામેરું વિધિ ?  -   ભારતીય લગ્નો પરંપરાગત રીત રિવાજો વિના અધૂરા ગણાય છે. આપણા દેશમાં દરેક સમુદાય અને રાજ્યના પોતાના ચોક્કસ નિયમો અને ધાર્મિક વિધિઓ છે જે લગ્ન પહેલા અનુસરવામાં આવે છે. મામેરું એ પણ લગ્ન પહેલા કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. તેને મામેરુ તરીકે પણ ઓળખવામાં આવે છે,
જાણો શું હોય છે મામેરું વિધિ ? - ભારતીય લગ્નો પરંપરાગત રીત રિવાજો વિના અધૂરા ગણાય છે. આપણા દેશમાં દરેક સમુદાય અને રાજ્યના પોતાના ચોક્કસ નિયમો અને ધાર્મિક વિધિઓ છે જે લગ્ન પહેલા અનુસરવામાં આવે છે. મામેરું એ પણ લગ્ન પહેલા કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. તેને મામેરુ તરીકે પણ ઓળખવામાં આવે છે,
4/9
જેનો અર્થ થાય છે મામા અથવા મામાના ઘરેથી કરવામાં આવતી ધાર્મિક વિધિઓ. આ ધાર્મિક વિધિમાં કન્યાને તેના મામાના ઘરેથી ભેટ આપવામાં આવે છે. જેમાં પરંપરાગત સાડીઓ અને હાથીદાંતની બંગડીઓ સહિત પરંપરાગત કપડાં, જ્વેલરી અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન કન્યાના મામાનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે.
જેનો અર્થ થાય છે મામા અથવા મામાના ઘરેથી કરવામાં આવતી ધાર્મિક વિધિઓ. આ ધાર્મિક વિધિમાં કન્યાને તેના મામાના ઘરેથી ભેટ આપવામાં આવે છે. જેમાં પરંપરાગત સાડીઓ અને હાથીદાંતની બંગડીઓ સહિત પરંપરાગત કપડાં, જ્વેલરી અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન કન્યાના મામાનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવે છે.
5/9
મામાના ઘરેથી મળેલી આ ભેટોને સમૃદ્ધ અને સુખી દામ્પત્ય જીવન માટે મામાના આશીર્વાદ માનવામાં આવે છે. મામેરુમાં મામાના ઘરેથી શણગારેલી ટોપલીમાં ભેટો લાવવામાં આવે છે અને પછી કન્યા તેના પગને સ્પર્શ કરે છે.
મામાના ઘરેથી મળેલી આ ભેટોને સમૃદ્ધ અને સુખી દામ્પત્ય જીવન માટે મામાના આશીર્વાદ માનવામાં આવે છે. મામેરુમાં મામાના ઘરેથી શણગારેલી ટોપલીમાં ભેટો લાવવામાં આવે છે અને પછી કન્યા તેના પગને સ્પર્શ કરે છે.
6/9
સામાન્ય રીતે આ વિધિ લગ્નના એક દિવસ પહેલા થાય છે. આ સમારોહ દરમિયાન પરંપરાગત સંગીત અને નૃત્યનો પણ સમાવેશ થાય છે.
સામાન્ય રીતે આ વિધિ લગ્નના એક દિવસ પહેલા થાય છે. આ સમારોહ દરમિયાન પરંપરાગત સંગીત અને નૃત્યનો પણ સમાવેશ થાય છે.
7/9
આવો છે મામેરું વિધિનો ઇતિહાસ  -   મામેરું ભરવાની પ્રથા ત્યારથી ચાલી રહી છે જ્યારે છોકરીઓને કોઈ કાયદાકીય અધિકારો નહોતા. તે સમયે માતા-પિતા તેમની પુત્રીના લગ્નમાં ખાસ ભેટ આપતા હતા જેથી તેમની પુત્રી સારી રીતે જીવી શકે.
આવો છે મામેરું વિધિનો ઇતિહાસ - મામેરું ભરવાની પ્રથા ત્યારથી ચાલી રહી છે જ્યારે છોકરીઓને કોઈ કાયદાકીય અધિકારો નહોતા. તે સમયે માતા-પિતા તેમની પુત્રીના લગ્નમાં ખાસ ભેટ આપતા હતા જેથી તેમની પુત્રી સારી રીતે જીવી શકે.
8/9
આ પછી જ્યારે તેણીને બાળક હોય ત્યારે પણ ભેટો આપવામાં આવે છે જેથી તેના બાળકની સારી રીતે દેખભાળ થઈ શકે. પછી એ જ બાળક જ્યારે મોટું થાય છે અને તેના લગ્ન થાય છે ત્યારે તેને પણ મામેરુ પરંપરા મુજબ ભેટ આપવામાં આવે છે. આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે માતાપિતાની મિલકતમાંથી કંઈક હંમેશા તેમની પુત્રીને આપવામાં આવે છે.
આ પછી જ્યારે તેણીને બાળક હોય ત્યારે પણ ભેટો આપવામાં આવે છે જેથી તેના બાળકની સારી રીતે દેખભાળ થઈ શકે. પછી એ જ બાળક જ્યારે મોટું થાય છે અને તેના લગ્ન થાય છે ત્યારે તેને પણ મામેરુ પરંપરા મુજબ ભેટ આપવામાં આવે છે. આ પરંપરા પેઢીઓથી ચાલી આવે છે. આ સુનિશ્ચિત કરે છે કે માતાપિતાની મિલકતમાંથી કંઈક હંમેશા તેમની પુત્રીને આપવામાં આવે છે.
9/9
તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે.
તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયુંDakor News |  ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિતRajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં ચીનની પ્લેયરને મ્હાત આપી 
પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં ચીનની પ્લેયરને મ્હાત આપી 
Embed widget