શોધખોળ કરો

AAP નેતા દુર્ગેશ પાઠકના ઘર પર CBIના દરોડા, આતિશીનો દાવો- 'ગુજરાતની ચૂંટણી પહેલા...'

CBI Raid on Durgesh Pathak: દરમિયાન સીબીઆઈ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડવા પહોંચી હતી

CBI Raid on Durgesh Pathak: ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી રહી છે. આ દરમિયાન સીબીઆઈ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ અંગે દિલ્હીના વિપક્ષી નેતા આતિશી, મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં આતિશીએ લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણીની તૈયારી શરૂ કરતાની સાથે જ સીબીઆઈએ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા! ગુજરાતમાં ફક્ત આપ જ ભાજપને પડકાર આપી શકે છે અને આ દરોડા તેમનો ગભરાટ દર્શાવે છે! આટલા વર્ષોમાં ભાજપ સમજી શક્યું નહીં કે અમે તેમની ધમકીઓથી ડરવાના નથી."

'સીબીઆઈના દરોડા કોઈ સંયોગ નથી' - મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો હતો કે, "ગુજરાત ચૂંટણી 2027ની જવાબદારી સોંપાતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. આ કોઈ સંયોગ નથી, આ ભાજપના ડરમાંથી બહાર આવેલું કાવતરું છે. ભાજપ જાણે છે કે હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેમને ગુજરાતમાં પડકાર આપી શકે છે - અને આ સત્યે તેમને હચમચાવી દીધા છે. CBI ના દસ્તકમાં ભયનો પડઘો સ્પષ્ટપણે સંભળાય છે."

'જ્યારે ગુજરાતની જવાબદારી મળી ત્યારે CBIએ દરોડા પાડ્યા'

સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, "ગત ગુજરાત ચૂંટણીના કારણે ભાજપની કેન્દ્ર સરકારે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું હતું અને હવે જ્યારે દુર્ગેશ પાઠકને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે આજે CBIએ તેમના ઘરે દરોડા પાડ્યા છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget