શોધખોળ કરો

ચંદ્રયાન-2 પર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- લેન્ડરથી સંપર્ક તૂટ્યો છે, 1.3 અરબ ભારતીયોની આશા નહીં

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન માત્ર 2.1 કિમી ઉંચાઈ પર હતું ત્યારે ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો છે. તેના બાદ ઈસરોના વૈજ્ઞાનિકો હતાશ થઈ ગયા છે. સમગ્ર દેશ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિકોના કામની પ્રસંશા કરી રહ્યો છે અને ઈસરોને સલામ કરી રહ્યો છે.

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ચંદ્ર પર લેન્ડિંગ દરમિયાન માત્ર 2.1 કિમી ઉંચાઈ પર હતું ત્યારે ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો છે. તેના બાદ ઈસરોના વૈજ્ઞાનિકો હતાશ થઈ ગયા છે. સમગ્ર દેશ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિકોના કામની પ્રસંશા કરી રહ્યો છે. ચંદ્રયાન-2 અંગે હજુ પણ જાણકારીની રાહ જોવાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે તેમાં નિરાશ થવા જેવી કોઈ વાત નથી. ઇસરોના વૈજ્ઞાનિકોને સલામ. વેંકૈયા નાયડૂએ ટ્વીટ કરી કહ્યું કે, “હતાશ થવાની કોઈ જરૂરત નથી, ઈસરોનો માત્ર લેન્ડર સાથે સંપર્ક તૂટ્યો છે, 1.3 અરબ ભારતીયોની આશા નહીં. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે ઑર્બિટર પોતાના પેલોડ સાથે હજું પણ કામ કરી રહ્યું છે. ” તેઓએ લખ્યું કે,   “હું ઈસરોના વૈજ્ઞાનિકો, એન્જીનિયરો અને ચંદ્રયાન-2 સાથે જોડાયેલા તમામ લોકોના અંતરિક્ષ શોધમાં નવા મોર્ચા પર વિજય પ્રાપ્ત કરવા માટે કરેલા પ્રયાસોમાં તેમની આકરી મહેનત અને પ્રતિબદ્ધતાને સલામ કરું છું.” રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ઈસરોનાં વૈજ્ઞાનિકો ઉપર ગર્વ છે. કોવિંદે ટ્વીટ કર્યુ છે કે, ચંદ્રયાન-2 મિશનની સાથે ઈસરોની આખી ટીમે અસાધારણ પ્રતિબદ્ધતા અને સાહસનું પ્રદર્શન કર્યુ છે. દેશને ઈસરો પર ગર્વ છે. તેમણે કહ્યુ કે, અમે બધા સર્વશ્રેષ્ઠની આશા કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, ભલે આજે અવરોધો આવ્યા હોય પણ તેનાથી આપણો ઉત્સાહ અને હિંમત નબળી પડી નથી પરંતુ તેમાં વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખો દેશ તમારી સાથે છે અને ગર્વ અનુભવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો. તેની સાથે જ વૈજ્ઞાનિકો સાથે સાથે દેશોના લોકોના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
Embed widget