શોધખોળ કરો

ભારતમાં સૌથી પહેલા જે કોરોના સ્ટ્રેન મળ્યો હતો, તેના વિશે WHOએ શું કરી સ્પષ્ટતા. એક્સપર્ટે આ મુદ્દે શું કર્યો ખુલાસો

coronavirus: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ.

coronavirus: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ. 

ભારતમાં સૌથી પહેલા જે કોરોનાનું વેરિયન્ટ મળ્યું હતું. તેમનું નામ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ ડેલ્ટા વેરિયન્ટ રાખવામાં આવ્યું છે. ભારતમાં 12 મેએ આ વેરિયન્ટની ઓળખB.1.617 તરીકે  થઇ હતી. જેમાં ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને  કહ્યું હતું કે. વાયરસ અને વેરિયન્ટસને કોઇ પણ દેશના નામથી ન ઓળખાવવા  જોઇએ. 

કોરોનાનો આ વેરિયન્ટ B.1.617 આધિકારિક રીતે 53 દેશો અને અનાધિકૃત રીતે સાત અન્ય દેશોમાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટ બીજા વાયરસની તુલનામાં વધુ ફેલાય છે. તેની ગંભીરતાની હાલ તપાસ થઇ રહી છે 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોવિડ-19ના ટેકનિકલ લીડ ડોક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું કે, " હાલના વૈજ્ઞાનિક નામો પર આ લેવલ ન લગાવી શકાય કારણ કે તે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સૂચના આપે છે અને શોધમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઇ પણ દેશમાં જ્યાં આ વેરિયન્ટ જોવા મળે છે. તે દેશનું નામ વેરિયન્ટ સાથે ન જોડવું જોઇએ. 

વિશ્લ સ્વાસ્થ્ય સંગઠને આ મુદ્દે સલાહ આપતાં કહ્યું કે, એક વિશેષજ્ઞ સમૂહે ગ્રીક વર્ણમાલાના અક્ષરોનું ઉપયોગ કરીને ભલામણ કરી છે કે, જે આલ્ફા, બીીટા, ગામા વગેરે છે. તે ગૈર વૈજ્ઞાનિક લોકો માટે સરળ અને ચર્ચામાં ઉપયોગ માટે વધુ પ્રેકટિકલ રહશે,.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ 
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.  

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
IND vs ENG 2nd ODI: ભારતે ઈંગ્લેન્ડને કટકમાં 4 વિકેટથી હરાવ્યું, સીરીઝ પર કર્યો કબજો
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
સદી ફટકારતા જ હિટમેન રોહિતે રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ તોડ્યો, વોર્નરની બરાબર પર પહોંચ્યો 
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Delhi: દિલ્હીમાં ક્યારે યોજાશે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ? સામે આવી મોટી જાણકારી
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Rohit Sharma Six Record:રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડ સામે તોડ્યો સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ  
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર
Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો...73 સેકેન્ડમાં પૂરી કરી ઓવર 
Embed widget