શોધખોળ કરો

ભારતમાં સૌથી પહેલા જે કોરોના સ્ટ્રેન મળ્યો હતો, તેના વિશે WHOએ શું કરી સ્પષ્ટતા. એક્સપર્ટે આ મુદ્દે શું કર્યો ખુલાસો

coronavirus: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ.

coronavirus: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ. 

ભારતમાં સૌથી પહેલા જે કોરોનાનું વેરિયન્ટ મળ્યું હતું. તેમનું નામ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ ડેલ્ટા વેરિયન્ટ રાખવામાં આવ્યું છે. ભારતમાં 12 મેએ આ વેરિયન્ટની ઓળખB.1.617 તરીકે  થઇ હતી. જેમાં ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને  કહ્યું હતું કે. વાયરસ અને વેરિયન્ટસને કોઇ પણ દેશના નામથી ન ઓળખાવવા  જોઇએ. 

કોરોનાનો આ વેરિયન્ટ B.1.617 આધિકારિક રીતે 53 દેશો અને અનાધિકૃત રીતે સાત અન્ય દેશોમાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટ બીજા વાયરસની તુલનામાં વધુ ફેલાય છે. તેની ગંભીરતાની હાલ તપાસ થઇ રહી છે 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોવિડ-19ના ટેકનિકલ લીડ ડોક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું કે, " હાલના વૈજ્ઞાનિક નામો પર આ લેવલ ન લગાવી શકાય કારણ કે તે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સૂચના આપે છે અને શોધમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઇ પણ દેશમાં જ્યાં આ વેરિયન્ટ જોવા મળે છે. તે દેશનું નામ વેરિયન્ટ સાથે ન જોડવું જોઇએ. 

વિશ્લ સ્વાસ્થ્ય સંગઠને આ મુદ્દે સલાહ આપતાં કહ્યું કે, એક વિશેષજ્ઞ સમૂહે ગ્રીક વર્ણમાલાના અક્ષરોનું ઉપયોગ કરીને ભલામણ કરી છે કે, જે આલ્ફા, બીીટા, ગામા વગેરે છે. તે ગૈર વૈજ્ઞાનિક લોકો માટે સરળ અને ચર્ચામાં ઉપયોગ માટે વધુ પ્રેકટિકલ રહશે,.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ 
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.  

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Embed widget