શોધખોળ કરો

Uttarakhand News: ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, કર્નલ કોઠિયાલે AAPમાંથી આપ્યું રાજીનામું

 વિધાનસભા ચૂંટણી પહેલા કર્નલ અજય કોઠીયાલ 20 એપ્રિલ 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

Uttarakhand Latest News:  ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો રહેલા કર્નલ અજય કોઠીયાલે બુધવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી છે. તેમણે પોતાના રાજીનામાનો પત્ર ટ્વિટર પર શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે ભૂતપૂર્વ સૈનિકો, પૂર્વ અર્ધસૈનિકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બુદ્ધિજીવીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.

 વિધાનસભા ચૂંટણી પહેલા કર્નલ અજય કોઠીયાલ 20 એપ્રિલ 2021ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરાખંડમાં 300 યુનિટ મફત વીજળી આપવાના વચન સાથે આમ આદમી પાર્ટીએ ભારતીય સૈન્યના નિવૃત્ત અધિકારી કર્નલ અજય કોઠીયાલને રાજ્યમાં તેમના મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કર્યા હતા.

 ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં પણ બળવો થશે તેવા એંધાણ હતા. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રતાપનગરથી AAPના ઉમેદવાર સાગર ભંડારીએ કર્નલ અજય કોઠીયાલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સાગર ભંડારીએ ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીની હાર માટે કર્નલ અજય કોઠિયાલને જવાબદાર ઠેરવ્યા હતા.

 સાગર ભંડારીએ કહ્યું છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કોઈ જવાબદાર નેતાએ હારની જવાબદારી લીધી નથી. તેમણે કહ્યું, રાજ્યમાં કર્નલ કોઠીયાલના નામ પર ચૂંટણી લડવામાં આવી હતી. દરેક બેનરમાં તેમનો ફોટો હતો. તેથી તેમણે હારની જવાબદારી પણ લેવી જોઈએ. પરંતુ આજ સુધી તેમણે આ વાત ન તો મીડિયા સામે કરી છે અને ન તો કોઈ પાર્ટી સામે. કાર્યકરોએ કહ્યું હતું કે હારની જવાબદારી પોતે લે છે. જ્યારે ચૂંટણીમાં  હાર બાદ અન્ય પક્ષોમાં પણ અનેક નેતાઓએ રાજીનામા પણ આપી દીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget