શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા આ જાણીતા નેતા કરશે ઘરવાપસી? જાણો વિગતે
લોકસભા ચૂૂંટણી પહેલા મોદી પર પ્રહાર કરનારા શોટગન શત્રુધ્ન સિન્હાના સુર બદલાયા છે. તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલું ભાષણ ખૂબ સાહસિક, તથ્યપ્રેરક અન વિચારોત્તેજક હતું.
પટનાઃ લોકસભા ચૂંટણી દરમિયાન બીજેપી છોડીને કોંગ્રેસમાંસ મેલ થયેલા બોલીવુડ સ્ટાર શત્રુઘ્ન સિન્હા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ આપેલા ભાષણથી ઘણા પ્રભાવિત થયા છે અને મોદી પર પ્રહાર કરનારા શોટગને સુર બદલ્યા છે. તેમણે કહ્યું કે, 15 ઓગસ્ટે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપેલું ભાષણ ખૂબ સાહસિક, તથ્યપ્રેરક અન વિચારોત્તેજક હતું.
તેમણે ટ્વિટ કરીને કહ્યું, હું મારી કોમેન્ટને લઈ પ્રસિદ્ધ કે કુખ્યાત રહ્યો છું. પરંતુ હું અહીંયા એક વાત સ્વીકારવા માંગું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે જે ભાષણ આપ્યું તે ખૂબ સાહસિક, તથ્યપ્રેરક અને વિચારોત્તેજક હતું. તેમાં દેશ સામેની તમામ સમસ્યાનો સારી રીતે ઉલ્લેખ હતો.
કોંગ્રેસની ટિકિટ પરથી પટના સાહિબથી ચૂંટણી લડેલા બોલિવુડ સ્ટારે કહ્યું કે, જો તમે નદીઓ જોડવાનું પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું સપનું પૂરું કરવાની ઈચ્છા હોય તો હું તમારી સાથે વાત કરી શકું છું. જે દેશમાં પૂર રોકવામાં ઘણું મદદગાર સાબિત થશે.
વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલા ભાષણની પ્રશંસા કરનાર શત્રુઘ્ન સિન્હા બીજા કોંગ્રેસી નેતા છે. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે, અમે તમામ પ્રધાનમંત્રીની ત્રણ જાહેરાતોનું સ્વાગત કરીએ છીએ.Since I'm famous or infamous for calling a spade a spade, I must admit here, Hon'ble PM @narendermodi @PMOIndia that your speech from the #RedFort on 15th Aug’19 was extremely courageous, well researched & thought provoking. Superb delivery of the key problems facing the country.
— Shatrughan Sinha (@ShatruganSinha) August 18, 2019
ગુજરાત-રાજસ્થાનની આ બોર્ડર અચાનક કેમ કરાઈ સીલ ? જાણો કારણ #SLvNZ પ્રથમ ટેસ્ટઃ શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી આપી હાર, કરૂણારત્નેની સદીI could also talk to you if you have the time & inclination on connecting the rivers, a dream of our beloved former PM #AtalBihariVajpayee, like the 'Sagar Mala' project.This would be tremendously beneficial in controlling the floods & drought situation of the country.
— Shatrughan Sinha (@ShatruganSinha) August 18, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion