શોધખોળ કરો

Congress Protest: કોગ્રેસ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ- મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં વધી રહી છે નફરત

કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિરુદ્ધ હલ્લા બોલ માર્ચ કરી રહી છે.

LIVE

Key Events
Congress Protest: કોગ્રેસ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ- મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં વધી રહી છે નફરત

Background

દેશમાં મોંઘવારી સામે અવાજ ઉઠાવી કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિરુદ્ધ હલ્લા બોલ માર્ચ કરી રહી છે. રામલીલા મેદાનના મંચ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આવવા લાગ્યા છે.  રાહુલ ગાંધી પણ હવેથી થોડા સમય પછી પહોંચવાના છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, NCCના આહવાન પર રાહુલના નેતૃત્વમાં દેશભરમાંથી લોકો મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ કરવા આવ્યા છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકો ત્રસ્ત છે. મને લાગે છે કે ભારત સરકાર આને ધ્યાનમાં લેશે અને લોકોને મોંઘવારીમાંથી રાહત આપશે.

14:37 PM (IST)  •  04 Sep 2022

હું EDથી ડરતો નથી, 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરોઃ રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ED દ્વારા 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી, હું તમારી EDથી ડરતો નથી. તમે મને 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરતા રહો, તેનાથી કોઈ ફરક પડશે નહીં.

14:36 PM (IST)  •  04 Sep 2022

કોંગ્રેસે 70 વર્ષમાં ક્યારેય આટલી મોંઘવારી બતાવી નથીઃ રાહુલ

રાહુલ ગાંધીએ કૃષિ કાયદા માટે કહ્યું કે આ ત્રણ કાયદા ઉદ્યોગપતિઓ માટે લાવવામાં આવ્યા છે. ખેડૂતોની શક્તિએ આ કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પાડી. ભારતમાં સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં છે. જીએસટીએ નાના વેપારીઓને ખત્મ કરી દીધા છે. તમે પૂછો કે કોંગ્રેસે શું કર્યું. હું કહું છું કે 70 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આટલી મોંઘવારી બતાવી નથી.

 

14:33 PM (IST)  •  04 Sep 2022

મોદી સરકારમાં માત્ર 2 ઉદ્યોગપતિઓને ફાયદો થયોઃ રાહુલ

મોદી સરકારમાં માત્ર બે ઉદ્યોગપતિઓને ફાયદો થઇ રહ્યો છે. તમારા ડર અને નફરતનો ફાયદો તેમના હાથમાં જઈ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં અન્ય કોઈને કોઈ લાભ મળ્યો નથી. આ બે ઉદ્યોગપતિઓને પેટ્રોલિયમ, એરપોર્ટ, મોબાઈલનું સમગ્ર ક્ષેત્ર આપવામાં આવી રહ્યું છે.

14:01 PM (IST)  •  04 Sep 2022

ભાજપે દેશમાં નફરત અને ગુસ્સો વધાર્યોઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દેશની હાલત કોઈનાથી છુપી નથી. જ્યારથી ભાજપની સરકાર આવી છે, દેશમાં નફરત અને ગુસ્સો વધી રહ્યો છે.

14:00 PM (IST)  •  04 Sep 2022

ડર ધરાવતા લોકોમાં નફરત પેદા થાય છેઃ રાહુલ

જે ભયભીત છે તેનામાં નફરત ઉત્પન્ન થાય છે. ભારતમાં નફરત વધી રહી છે. ભારતમાં ડર વધી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને ભવિષ્યનો ભય વધી રહ્યો છે. બીજેપી અને આરએસએસના નેતાઓ દેશના ભાગલા પાડે છે અને જાણીજોઈને દેશમાં ભય પેદા કરે છે. તેઓ લોકોને ડરાવે છે અને નફરત પેદા કરે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Embed widget