શોધખોળ કરો

Corona Crisis: સંક્રમણ વધતા મધ્યપ્રદેશે આ રાજ્યની બોર્ડર કરી સીલ, છત્તીસગઢની અવરજવર પર પણ લગાવી રોક 

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (CM shivraj singh chouhan) આજે એક નિવેદનમાં કહ્યું કે, 'આપણા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ બગડી રહી છે. તેથી મહારાષ્ટ્રની સરહદ સીલ કરી દેવામાં આવી છે, છત્તીસગઢથી અવર જવર પર પ્રતિબંધ રહેશે.

ભોપાલ:  દેશમાં કોરોના સંક્રમણ ( Corona)વધતા ફરી પરિવહન પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે.  ત્યારે  મધ્યપ્રદેશ (Madhya Pradesh) સરકારે હવે મહારાષ્ટ્ર બોર્ડર (Maharashtra border) સીલ કરી દીધી છે. સાથે જ છત્તીસગઢથી (Chhattisgarh) અવરજવર પર પણ  રોક લગાવી દેવામાં આવી છે. આ પહેલા કોરોનાને ગંભીર ખતરાને જોતા મધ્યપ્રદેશ સરકારે પ્રદેશના ચાર શહેરોમાં લોકડાઉન (Lockdown) લગાવવાની જાહેરાત કરી હતી.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે  (CM shivraj singh chouhan) આજે એક નિવેદનમાં કહ્યું કે, 'આપણા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ સંકટપૂર્ણ છે. તેથી મહારાષ્ટ્રની સરહદ સીલ કરી દેવામાં આવી છે, છત્તીસગઢથી અવર જવર પર પ્રતિબંધ રહેશે.

મધ્યપ્રદેશના ચાર શહેરોમાં લોકડાઉન

મધ્યપ્રદેશ (Madhyapradesh) માં 1 એપ્રિલથી 5 એપ્રિલ સુધી છીંદવાડા અને રતલામમાં રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે.  જ્યારે બેતુલમાં 2 એપ્રિલની રાત્રે દસ વાગ્યાથી 5 એપ્રિલની સવારે છ વાગ્યે અને ખારગોનમાં 2 એપ્રિલ ના રોજ રાત્રે આઠ વાગ્યાથી 5 એપ્રિલની સવારે છ વાગ્યે લોકડાઉન છે . 


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (CM shivraj singh chouhan) કહ્યું કે, મહારાષ્ટ્રની સરહદી જિલ્લા છિંદવાડામાં દર્દીઓની સંખ્યા વધુ હોવાને ધ્યાનમાં રાખીને, ચંક્રમણની અસરને નિયંત્રણ માટે ત્રણ દિવસ લોકડાઉન લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં રવિવારનું લોકડાઉન જે શહેરમાં અગાઉ રહ્યું છે ત્યાં યથાવત્ રહેશે. અધિકારીઓની એક ટીમ ખારગોન, બેતુલ અને રતલામ મોકલવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના 2839 નવા કેસ
 

મધ્યપ્રદેશમાં શનિવારે કોરોના વાયરસ (Coronavirus) ના 2,839 નવા કેસ નોંધાયા હતા તેની રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,03673 થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી  વધુ 15 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધી  4,029 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 93,249 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 513 લોકોના મોત થયા છે. જોકે 60,048 લોકો ઠીક પણ થયા છે.  

-કુલ કેસ-  એક કરોડ 24 લાખ 85 હજાર 509

- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 29 હજાર 289

- કુલ એક્ટિવ કેસ - છ લાખ 71 હજાર 597

- કુલ મોત - એક લાખ 64 હજાર 1623

- કુલ રસીકરણ - 7 કરોડ 30 લાખ 54 હજાર 295 ડોઝ આપવામાં આવ્યા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget