શોધખોળ કરો

Corona: ભારતમાં કોરોનાનો ખતરો વધ્યો, એક દિવસમાં નોંધાયા આટલા કેસો, જાણો અત્યારે કેટલા કેસો છે એક્ટિવ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે છેલ્લા બે દિવસની સરખામણીમાં વધુ છે,

Corona Case Update: દુનિયાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના એકવાર ફરીથી એન્ટ્રી કરી લીધી છે, અને આ વાતનો પુરાવો છેલ્લા 24 કલાકના કેસો પરથી મળે છે, ખરેખરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો છે, જે ભારત જેવા દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે ખરેખરમાં ભારત માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે, એક રિપોર્ટ પ્રમાણે આ કેસોમાં સતત વધારો થશે અને જાન્યુઆરી મહિનામાં ફરી એકવાર ભયાનક સ્થિતિ જોવા મળી શકે છે.  

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે છેલ્લા બે દિવસની સરખામણીમાં વધુ છે, 28 ડિસેમ્બરે દેશમાં કોરોનાના 188 કેસો સામે આવ્યા હતા, દેશમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 3,552 થઇ ગઇ છે, છેલ્લા 24 કલાકમાં વેક્સીનની 99,231 ડૉઝ આપવામા આવી છે. 

રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 188 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હવે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,43,665 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં દૈનિક પોઝિટીવીટી દર 0.11 ટકા છે અને સાપ્તાહિક પોઝિટીવીટી દર 0.17 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 91.04 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,36,919 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.

જાન્યુઆરીમાં કોરોનાનું જોખમ વધી શકે છે  -
ચીનમાં કોરોનાથી ચાલી રહેલા આક્રોશ વચ્ચે કોવિડને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસમાં ઝડપથી વધારો થઈ શકે છે. ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની લહેર જોવા મળી શકે છે. સૂત્રોનું માનીએ તો આગામી 40 દિવસમાં ખતરો વધી શકે છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Embed widget