શોધખોળ કરો

Corona Second Wave: કોરોનાના સંક્રમણની રફતાર વધી, ગત વર્ષ માર્ચનો રેકોર્ડ તૂટ્યો. જાણો છેલ્લા એક સપ્તાહમાં કેટલા થયા મોત

દેશમાં કોરોનાના સંક્રમણ ગત વર્ષની તુલનામાં ઝડપભેર વધી રહ્યું છે. સોમવારે દેશમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્ચા 40,611 પર પહોંચી છે. તો 29,735 રિકવર થય છે તો 197ના સંક્રમણથી મૃત્યુ થયા છે. તો જાણીએ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કારાણે કેટલા મૃત્યુ થયા.

દેશમાં કોરોનાના સંક્રમણ ગત વર્ષની તુલનામાં ઝડપભેર વધી રહ્યું છે. સોમવારે દેશમાં કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્ચા 40,611  પર પહોંચી છે. તો 29,735 રિકવર થય છે તો 197ના સંક્રમણથી  મૃત્યુ થયા છે. તો જાણીએ છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કારાણે કેટલા મૃત્યુ થયા.

છેલ્લા એક સપ્તાહમાં કોરોનાથી કેટલા મોત? મૃત્યુ

  • 23 માર્ચ 40715 199 મોત
  • 22 માર્ચ 40,715 કેસ 212 મોત
  • 21 માર્ચ 43846 કેસ 197 મોત
  • 20 માર્ચ 40953 કેસ, 18 મોત
  • 19 માર્ચ 39726 કેસ, 154 મોત
  • 18 માર્ચ 39726 કેસ, , 172 મોત
  • 17 માર્ચ 28903 કેસ, 188 મોત

માર્ચમાં તૂટ્યો રેકોર્ડ

છેલ્લા એક અઠવાડિયાના આંકડા મુજબ દેશમાં 2 લાખ 76 હજાર 965 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ એક હજાર 310 લોકોના મોત થયા છે તો એક હજાર 310 લોકોના મોત થયા છે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી સુધીમાં કેસ 12 હજારની આસપાસ પહોંચ્યા. 17 ફેબ્રુઆરી બાદ કેસમાં ઝડપભેર વધારો થયો અને કેસ 12 હજારથી પાર પહોંચી ગયા. 28 ફેબ્રુઆરી બાદ દરરોજ  કેસ 15 હજારથી વધુ નોંધાયા.

કેમ ખતરનાક છે સંક્રમણની બીજી લહેર

ગત વર્ષે  23 માર્ચે કોરોનાના 450 કેસ નોંધાયા હતા. આ સમયે દેશમાં લોકડાઉન લાદી દેવાયું હતું. હવે દરરોજ 40 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે અને અત્યાર સુધી 60 લાખ 166 લોકોના કોવિડના કારણે મોત થયા છે. જો કોરોનાની રફતાર આજ રીતે  વધતી રહી તો બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

દેશની વર્તમાન કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો  સોમવારે  દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, અને 197 મૃત્યુ પામ્યા. રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.

       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget