શોધખોળ કરો

Coronavirus: દિલ્હીમાં 3000 નવા કેસ અને 63 લોકોના મોત, એક દિવસમાં 1719 દર્દી સ્વસ્થ થયા

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 3 હજાર નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 60 હજારની નજીક પહોંચી ગઈ છે.

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 3 હજાર નવા કેસ સામે આવ્યા છે. નવા કેસ નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 60 હજારની નજીક પહોંચી ગઈ છે. દિલ્હીમાં હવે 59746 લોકો કોરોના સંક્રમિત છે. જ્યારે એક દિવસમાં 1719 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દિલ્હીમાં ત્રણ હજાર અથવા તેનાથી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા હોય. શનિવારે એક દિવસમાં સૌથી વધુ 3630 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે શુક્રવારે 3137 નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 63 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2175 પર પહોંચી ગયો છે.
કોરોનાના કારણે દિલ્હીમાં કુલ 261 કન્ટેઈનમેન્ટ ઝોન છે. દિલ્હી સરકારના સ્વાસ્થ વિભાગ તરફથી જાહેર બુલેટિન અનુસાર, રાજ્યમાં હાલમાં 24558 લોકોના સંક્રમણની સારવાર ચાલી રહી છે જ્યારે 33013 લોકો સારબાદ સંક્રમણમાંથી મુક્ત થયા છે અથવા શહેરની બહાર જતા રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 3,70,014 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારે એક સંશોધિત આદેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત એવા દર્દીઓ જેમને ગંભીર બિમારી નથી તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, તેઓ ઘરમાં આઈસોલેશનનો વિકલ્પ પસંદ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ
રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર: રાશન ઓછું મળે કે ડીલર મનમાની કરે, તો અહીં કરો સીધી ફરિયાદ
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Embed widget