શોધખોળ કરો

ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો

ખાસ વાત છે કે, ભારતમાં લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવા છતાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને લઇને ભારતમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે જો દેશમાં લૉકડાઉન ના થયુ હોત તો અત્યારે દેશમાં 8 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોત. કાતિલ કોરોનાથી અત્યાર સુધી ભારતમાં 7528 લોકો સંક્રમિત થયા છે, જેમાં 242 લોકોના મોત થયા છે, આમાંથી 643 લોકો એવા છે જે સાજા થઇને પાછા ઘરે પહોંચી ચૂક્યા છે. ખાસ વાત છે કે, ભારતમાં લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવા છતાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે મોટો ખુલાસો કર્યો, મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં 24 માર્ચથી સંપૂર્ણ લૉકડાઉન છે, જો ભારતમાં લૉકડાઉન ના થયુ હોત, તો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 41 ટકાનો વધારો આવી જતો, અને 15 એપ્રિલ સુધી કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધીને 8 લાખ સુધી પહોંચી જતી. ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો જો માત્ર કન્ટેન્ટમેન્ટ હોત તો 15 એપ્રિલ સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 1 લાખ 20 હજારિ સુધી પહોંચી જતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
Putin India Visit Live: રમત અને સ્વાસ્થ્યની સાથે ભારત-રશિયા વચ્ચે કેટલાય કરારો, PM મોદીએ કહ્યું - 'આ દોસ્તી ધ્રુવ તારા જેવી'
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Embed widget