શોધખોળ કરો

કોરોના વાયરસની સ્ટડીમાં થયો મોટો ખુલાસો, જાણો ડેલ્ટા વેરિયન્ટ કેટલો છે ઘાતક, શું વેક્સિન આ વેરિયન્ટ પર કામ કરે છે

કોરોના વાયરસ પર થયેલ રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે, ડેલ્ટા વેરિયન્ટ બમણી તેજીથી લોકોને સંક્રમિત કરીને હોસ્પિટલ પહોંચાડી રહ્યો છે. તો રિપોર્ટમાં એવો પણ દાવો છે કે. કોરોના વેક્સિનથી આ ખતરાને ઓછો કરી શકાશે.

નવી દિલ્લી: કોરોના વાયરસ પર થયેલ રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે, ડેલ્ટા વેરિયન્ટ બમણી તેજીથી લોકોને સંક્રમિત કરીને હોસ્પિટલ પહોંચાડી રહ્યો છે. તો રિપોર્ટમાં એવો પણ દાવો છે કે. કોરોના વેક્સિનથી આ ખતરાને ઓછો કરી શકાશે. 

દેશભરમાં અત્યાર સુધીમાં વાયરસના આંકડા 2 કરોડ 96 લાખને પાક થઇ ચૂક્યાં છે. તો કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન દેશમાં આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. હાલ એક  સ્ટડીમાં ખુલાસો થયો છે કે, કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં સૌથી ખતરનાક છે અને લોકોને સંક્રમિત કરી રહ્યાં છે. 

ડેલ્ટા વેરિયન્ટ સૌથી ખતરનાક 
સ્કોરટલેન્ડમાં કોરોના વાયરસ પર થયેલી રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સંક્રમણની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિયન્ટે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. સ્ટડી મુજબ કોરોના વેક્સિન દ્રારા તેના પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના વેક્સિનની બે ડોઝ ડેલ્ટા વેરિયન્ટથી શરીરને ખૂબ જ મજબૂત ઇમ્યૂન સુરક્ષા પ્રદાન કરે છે.

આ વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે. સ્કોટલેન્ડમાં 54 લાખ લાખ લોકપર થયેલ રિસર્ચના ધ લેંસેટ પત્રિકામાં પ્રકાશિત કરાઇ હતી. તો યુનિવર્સિટી ઓફ સ્ટ્રેથફ્લાઇઢના એક પ્રોફેસર ક્રિસ રોબર્ટસનનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયન્ટના કારણે સંક્રમણ થવાનો ખતરો આલ્ફા વેરિયન્ટની તુલનામાં બમણો છે. તો કોરોના વાયરસની આલ્ફા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં ભરતી થવાનું જોખમ બમણું વધી ગયું છે. 

ડેલ્ટા વેરિયન્ટ પર કોવિડની વેક્સિન કારગર 
તો સ્ટડી અનુસાર દર્શાવવામાં આવ્યું છે કે, કોરોના વેક્સિન આલ્ફા વેરિયન્ટના ખતરાને સતત ઓછો કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વેક્સિનના બંને ડોઝ અથવા કોરોના કોરોના પોઝિટિવ થયાના 28 દિવસ બાદ લેવાયો પહેલો ડોઝ 70 ટકા કારગર સાબિત થઇ રહ્યો છે. 

ભારતમાં કોરોનાની શું છે વર્તમાન સ્થિતિ

ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા આઠમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. મંગળવારની સરખામણીએ બુધવાકે દેશમાં કોરોનાના કેસમાં સાધારણ ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 62,224 કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે  છેલ્લા 24 કલાકમાં 60471 નવા કેસ નોંધાયા હતા આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2500થી વધુ લોકોના મોત થયા છે.  

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget